________________
૪૨૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
(અનુ. પેજ ૪૨૪નું ચાલુ)
કયારેક તીણી ચીસ નયનોમાંથી શ્રાવણ ઉંઘ બાર ગાઉ છેટ બંદે તરફડિયા મારે ભાદર પણ વરસાવી દેતી. વણે...જલવિહેણી માછલી.
પરંતુ, એ આહને કે એહ ગભરાટને કુટુંબ કબીલો ટગર ટગર જોઈ રહ્યો કોઈ ઠારતું નથી. છે. વારે ઘડીએ નીકળતી.
બધા જ પુતળા જેવા પ્રેક્ષકે કેશુ એની આહ..એની ચીસ...
બચાવે ? છે કોઈની તાકાત ? એને ગભરાટ... એની વિહવળતા. હા એ તાકાત. “સર્વજ્ઞ ભગવતેએ જે પરિવાર ધ્રુજી જતે શીજી જ. સ્થાપેલા જિનધર્મમાં વિરાગ,
ભાગ્યોદયનું ભણતર
પદ વેળા વળવાની વાત કેઈ સાંભળે રે. પાપ મારગમાં પાઈ નવ વાવરે રે, પરમારથમાં પુરણ પ્રેમ, વેળા વળવાની. સત્ય સાથે જડેલ જેને જીવડે રે, પવિત્રાઈ પુરી ધમને આચાર, વેળા વળવાની. બધા ઘરનાં રહે સુસંપથી રે, ખરા બેટાને ઓળખે ખચીત, વેળા વળવાની. સાચ બેલાની નિત્ય જેને સંગતી રે, ચોરી કરવામાં કેઈનુ ન ચિત્ત, વેળા વળવાની. કર્જ કરતાં દુભાય જેનું દલડુ રે, દુધે ધોઈને દેવાં છે રૂડાં દામ, વેળા વળવાની કર કાછડીને જીભ કબજે કરે રે, ભુંડી ભાષાને નહી ભાવ, વેળા વળવાની શુભ ધમ માને તે માનવી રે, નમે નિત્યે સુગુરૂને પાય, વેળા વળવાની. ઘરવેચી વરાએ ના કરે રે, ખત લખી ફુલણજી ન થાય, વેળા વળવાની. વેશ કલેશ કરે નહીં કેઇ દી રે, સુખ શમતામાં માને સદાય, વેળા વળવાની. શીખ સારી સદાયે સાંભળે રે, એહ ધન્ય જીવ્યુ જાણે રૂષીરાજ, વેળા વળવાની. ૧૦