________________
ооооооооооооооооооо
પદ
-
-ગીતાથ ગુફની સેવાથી સાધ્વીજી ‘પુષ્પગુલાશ્રીજી કેવલજ્ઞાન પામ્યા તે
– પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ.
પરમાર્થના જાણકાર અર્થાત સૂત્રના જાણ, અર્થના મર્મ ને આશરના બોધવાળા, - એવા ગીતાથ સંયમી. રાની. શ્રદ્ધાવાન ગુરુઓનું મન વચન કાયાની બુદ્ધિ પૂર્વકનું
સવનવિનય. બહમાન પૂર્વક પરિચય કરવો. વિનયાદિ વિના પરિચયાદિવ્યર્થ નીવડે છે. છે પદાર્થના યથાર્થ છે ધમાં ગીતાની સેવા મહાફળવાળી થાય છે. તેનાથી જ્ઞાન
પુષ્ટ અને સમ્યકત્વ નિર્મળ થાય છે. ગીતાની સેવામાં સાવધાન ગુપચુલા નામના ? હિસાબી વાતકર્મના ક્ષયે કેવલજ્ઞાન પામ્યા.
ભરતક્ષેત્રની શોભા વરૂપ પીપૂર નામનું નગર ત્યાં પુણ્યકેતુ રાજા રાજય કરી તેમને પુષ્પાવતી નામની સણી છે અને તેને પુછપચૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર
પુત્રી સાથે જમેલા છે. તેમને બંનેને એટલે નેહ હતું કે તેઓ એક બીજા જુદા ન પડતા નહી જુદા રહી શકતા નહિ. દિવસે જતાં તે યુવાન થયા જેમ વય વધતી ગઈ છે તેમ બન્નેને નેહ પણ આશ્ચર્ય ઉપજાવે તેમ વધતે ગયે. થી રાજાએ સંતાનના સુખ માટે ઘેલછા વિચાર કર્યો. અને કેટલાક દરબારી આ અને આગેવાનેને ભેળવી અને પુત્ર પુત્રીને આપસમાં પરણાવી દીધા. રાણીએ ઘણે વાંધે ને લીધે કે સગા ભાઇબહેનને આ વ્યવહાર તમે ઉભે કરી મહાઅનર્થ કર્યો છે. પણ કાંઈ
વળ્યું નહિં ભાઈબહેન મટી પતિ-પત્ની બની ગયા. આથી વિરકત થઈ રણી પુષ્પાવતી છે. એ દીક્ષા લીધી સારી રીતે આઘના કરી વગમાં ગઈ. અહિં કેટલાક સમય પછી રાજા 0 પુણ્યકેતુ મૃત્યુ પામ્યા. પુપચૂલા પુપચૂલા રાજારાણી થયા. નિશંક બની ભેગે ભેગવવા છેલાગ્યા. દેવ બનેલ માતાએ અવધિજ્ઞાનથી આ જયું માતાની ગ્લાનીને પાર ન રહ્યો !' | એ છની કામાંધદશા અને અજ્ઞાનતા માટે તેને દયા આવી.
પુપચૂલામાં પાત્રતા જાયાથી તેને સ્વપ્નમાં નરકનાં ઘેર દુખે રખાયા તે છે જોઇને ભયથી વિહવલ બનેલી રાણીએ રાજાને સ્વપ્નની વાત કહી ઉમેર્યું કે પાપ ' કરવાથી આવા ઘેર દુ:ખ વેઠવા પડે હવે શું થશે મને ઘણે ડર લાગે છે આના 1 નિદાન માટે રાજાએ સવારે અનેક સંતે વિદ્વાને અને પંડીતને બેલાવી નરક બાબત છે પૂછયું કે નરક શું છે.
'
' ,