SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ N '' છે દેવમૂર્તિને નહિ માનનારા ગુરુમૂર્તિને કઇ રીતે માની શકે? | નામ- હજાર હર હર હર મહાજન સ્થાનકવાસી સંપ્રદાયને સણસણતો સવાલ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે આ ધરતી પર ચરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું ! છે અવતરણ થયું. ત્રીસ વર્ષની ઉંમરે ચારિત્ર અંગીકાર કરી ઘર સાધનાને પ્રારંભ કર્યો. તે બાર વર્ષની કઠોર સાધનાના તે કેવળજ્ઞાન પામી પરમાત્માએ તીર્થ પ્રવર્તાવ્યું. ! છે પ્રભુને નિર્વાણ સમય જ્યારે નજીક આવ્યો ત્યારે એનો ઉપગ મૂક. પરમાત્માના નિર્વાણ બાદ ભસ્મગ્રહનું સંક્રમણ થશે, તેવું જાણી તેમને ચિંતા થંઈ. કારણ આ દુઈગ્રહની ચ સર જૈન શાસનની ભાવિ આપત્તિનું કારણ બને તેમ હતી. પરમા માની છે દષ્ટિ જે આ ગ્રહ પર પડે, તે તેની અસર નાબૂદ થાય, તેવું વિચારી ઈદ્ર પરમાત્માને પોતાનું આયુષ્ય ક્ષણવાર વધારવા વિજ્ઞપ્તિ કરી, પરંતુ પરમાત્માએ તેમાં પિતાની ૨ અસમર્થતા દર્શાવી. પરમા, મા યથાસમયેં નિર્વાણ પામ્યો. ભસ્મગ્રહનું સંક્રમણ થયું. ? 8 એક તે' હુડા અવસર્પિણી અને તેમાં ય ભર્મગ્રહની દુષ્ટ અસર! આ શાસન પર છે આવનારી અનેક આપત્તિના સૂચક એવા આ સકે છેલ્લા ૨૫૦૦ વર્ષને ઈતિહૌસા મેં જોઈએ, તે સાચા ઠર્યા એમ લાગે. તે તે કાળે બૌદ્ધો–બ્રાહ્મણ–મુસલમાનો તરફથી આ છે શાસન પર અનેક અર્કમણે આવ્યા. આ બધા બાહ્ય આક્રમણ સાથે અંદરથી પણ જ અંકમણ આવ્યા. આમાં સૌ પ્રથમ દિગબરે તરફથી આક્રમણ થયું. અંહ-દ્વેષ કે ક્રોધ ? જેવા દેને વશ થઈ પિતાને અલગ પંથ સ્થાપવાની શરૂઆત અહીંથી થઈ. જેન ! સંઘને થોડા ભાગ એક ફિરકામાં વહેચાયે. છે આજથી લગભગ પાંચ વર્ષ પૂર્વે આ શાસનને બીજે ફટકો લોકાશાએ માર્યો. 8 વિ. સં. ૧૫૩૧ ની સાલમાં હુંકાઇ નામના આ લહીયાએ કષાયવશ બની સ્થાનકવાસી છે મત્ત સ્થાપ્યું. અત્યાર સુધી જિનમંત્રિમૂર્તિપૂજા–ચૈત્યવનને વિરોધ કોઈએ નહોતે 'S કર્યો. તે મા લંકાજીએ કર્યો. મૂર્તિપૂજા આદિના આગમપાઠ જ્યારે તેની સામે ધરવામાં ! છે આવ્યા, ત્યારે પીસ્તાલીશ આગમમાંથી જે આગમોમાં ઠેર–ઠેર મૂર્તિપૂજાની વાત આવતી | છે હતી, તેવા તે આમે પોતે અમાન્ય જાહેર કર્યા. શેષ બત્રીશ આગમમાં પણ મૂર્તિછે પૂજાની વાત તો આવતી જ હતી, ત્યાં તેણે અર્થ કરવામાં ગુલાંટ મારવા માંડી. સગર છે ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું તીર્થરક્ષામાં થયેલું મેત, શ્રી ગૌતમસ્વામીજીનું અષ્ટાપદજ ગિરિ પર ગમન, અભયકુમાર દ્વારા આદ્રકુમારને જિનમૂતિની ભેટ, સંપ્રતિ રાજા દ્વારા સવા કરોડ જિનબિંબ, સવા લાખ દેરાસરનું નિર્માણ આવા તો અનેક દષ્ટાંતથી જૈન છે છે ઇતિહાસ ભરપૂર છે, જે આ સ્થાનકવાસીઓએ બેધડક નકારી દીધા. પહેલાં તે તેઓ આ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy