________________
S
૫૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક
લીધો હશે તેની યાદી “શ્રી મહાવીર શાસન' માસિકમાં વિના મૂલ્ય છપાશે. ઉત્સાહપૂર્વક આ કાર્યમાં દાન આપશે એવી નમ્ર વિનંતી છે.
લી. શ્રી જીવદયા કલ્યાણ કેન્દ્ર-મેરબી - દાન કે ચેક ડ્રાફ આપવાના સ્થળે : ૧ ઉકાભાઈ ટી. પટેલ, ન્યુ આ સંસાયટી, લેક નં. ૧૯, મોરબી ફેન–રે. ૩૧૩૯૧ એ. ૨૨૦૨૯. ૨ સુમનભાઈ સી. શાહ, જયંત હાર્ડવેર માર્ટ, મેરબી ફેન એ. ૨૨૬પપ-૩૦૭૯૧ રે. ૩૦૨૫૩-૩૦૦૮૩. ૩ શાહ કાનજી હીરજી ૫ ગ્રેન મારકેટ, જામનગર જૈન ૭૮૭૯૬. ૪ શાહ હરખચંદ ગેવજી મારૂ c/o. આશીષ કર્પોરેશન, ૨૭/૩૧ બેટાવાલા બિલ્ડીંગ, જુની હનુમાન ગલી, મુંબઈ-૨ ફેન એ. ૫૧૬૨૨૨૩-૨૦૫૪૮૨૯ રે. ૨૦૬૧૫૮૮. ૫ શાહ છગનલાલ ખીણુંજી ગુઢકા પ. બ. ૬૯૮૦ નાઈબી. ૬ મેતીચં એસ. શાહ કે ટેન, લંડન ફેન ૦૮/૦૭/૫૩૯૨. ૭. રતિલાલ ડી. ગુઢકા, સડબરી, લંડન ફોન-૦૮/૦૪/૯૮૫૧
-
-
-
-
– શાસન સમાચાર - સંબઈ-જૈન શાસનના જગવિખ્યાત તિર્ધર પૂ. પાક આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ક્ષતિ વિ. મ. સા. અને પૂ. શ્રી તત્વદર્શન વિ. મ. સા.ના ચંદનબાલા-વાલકેશ્વરને આંગણે થયેલ ચાતુર્માસનિવાસના આરાધકો અનેખી ઓળખાણ સાથે ચાટ રાખશે, અને તે અનેખી ઓળખ એટલે કે આસપાસમાં અટવાયા વિના આત્મા-કલ્યાણને પથે વ્યકિતગત રીતે પંગમંડાણ કરવાને ઝંખતા જિજ્ઞાસુઓને પ્રવચને દ્વારા લીધેલો બેધ! ચાતુર્માસ દરમ્યાન વિમોચિત થયેલા સાધુપ્રઢ પ્રકાશને નામે “જેના હે ચે શ્રીનવકાર તેને કેમ ગમે સંસાર !? (દ્વિતીયાવૃત્તિ) “શબ કહુ બસ એક પરમપદ “સિદ્ધાચલ સમરૂ સત્રા” અને “સ્તુતિ મટિર' પણ આ ચાતુર્માસની સ્મૃતિ છે. અને સૌથી છેલ્લે કાર્તિક પૂર્ણિમાના મંગલ પ્રભાતે શ્રી સિદ્ધાચલજીના પટ્ટસમક્ષ શ્રી સિદ્ધાચલજીના સંગેમરમર દ્વારા હુબ પહાડરૂપ પ્રતિકૃતિની રચનાની યોજના જાહેર થઈ અને ત્યારે જ શ્રી સંઘે પ્રચંડ પ્રતિસાત્ર આપીને તે એજનને વધાવી લીધી. ભવનિસ્તારક, સઢાસ્મરણીય અને એકમેવ અદ્વિતીય દર્શનીય આલંબનના મધુર ઉપહારથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ હતી.
-