________________
પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશે સા
૫. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ
૧. આના પિતાએ દીક્ષા લીધી ના હોત તે પુત્ર જન્મના આ મહાત્સવમાં આથી પણ વધુ હર્ષ હાત' કાઈક વ્યકિતના માઢથી નીકળેલા આ શબ્દો સાંભળીને હુમાં જ જન્મેલા બાળકે પૂર્વભવના દેવભવના સાથે આવેલા જ્ઞાનના અથથી ખુશખુશ થતાં વિચાયું કે- અહ્વા ! હુ` ધન્ય છુ કે જેના ઘરમાંથી પિતાએ દીક્ષા સ્વીકારેલી છે સધમના સ્વીકારથી મારા પણ ભવ-નિસ્તાર થઇ જાય તે કેવુ... સારૂં ?' અને જનમતાની સાથે જ સંયમ લેવાની આ ભાવનાને પૂર્ણ કરવા શૈશવકાળના કાંતિલઅસરકારક શસ્ત્ર જેવા રૂદનના આશરા લઇને તેણે સતત રડવાનુ શરૂ કરી દીધુ. કોઇપણ હિસાબે શાંત ન રહેતા આખરે કંટાળીને માતાએ આ પુત્ર પિતા મુનિને સે ંપી દીધા. ખેતા મુનીને સેાંખ્યા પછી શાંત થયેલા જાણીને બાળકને પાછો લેવા માતા આવી. વિવાદ થયા. અને આખરે રાજસભામાં માતાએ ધરેલા રમકડાં ઉત્તમ મિષ્ટાન તરફ નજર છુ નહી' નાંખતાં પિતા સુનિ તરફથી બતાવવામાં આવેલા રોહરણને જોતાની સાથે જ હાથમાં ગ્રહણ કરી લઈને બાળક રાજ્યસભામાં હર્ષોંના ઉછર ગમાં નાન્મ્યા હતા તે વાકુમાર સમય જતાં શ્રી વજ્રસ્વામિ બન્યા. તેમના અદભુત ગુણાથી તેમના શરીરના સંગ માટે આસકત બનેલી એક રૂકિમણી નામની શ્રેષ્ઠિ કન્યાએ પાતાના પિતાને કહ્યું ?– આ જનમમાં તે વાસ્વામી જ મારા પતિ થશે. અન્યથા આ શરીર અગ્નિસ્નાન કશે.' પિતાએ ઘણુ સમજાવ્યા છતાં જ્યારે રૂકિમણી માની નહિ. ત્યારે પિતાએ વજ્રરવામીને સેા કરેડનું ધન તથા રૂપ-લાવણ્ય નીતરતી કન્યાને ગ્રહણુ કરવા વિનતિ કરી. એતા જવાબમાં વજસ્વામીને કહ્યુ` કે- રેતી સાટે રત્નની રાશિત, તુણુ સાટે કલ્પવૃક્ષ, ભૂંડ સાટે ગજેન્દ્રને, કાગડા સાથે હંસરાજને, ઝુ'પડી સાટે મહેલને, ખારા પાણી ફાટે અમૃતને અને કન્યાના શરીરના સંગથી તુ મારા તપના ભંગ કરવા ઈચ્છે છે. અગર તારી પુત્રી મારામાં અનુરાગી હોય તે મેં લીધા વ્રતને સ્વીકારે આટલું સાંભળતાં જ પુત્રીએ તરત સયમ ધર્મના સહર્ષ સ્વીકાર કર્યાં.
આ રતે લેાકેાના વિષય ઝેરને એકાવી એકાવીને સયમના અમૃત–પાન કરાવનારા દેશપૂર્વપર શ્રી વાસ્વામીને મારા અનંતશા વહુના,
૨. અનેકાંતવાદની વિદ્યા વિનાની વિદ્યાને અધૂરી સમજીને રાજ્ય તરફથી થયેલા જેના ભવ્ય નગરપ્રવેશના ઉત્સવ સમયે નાખુશી બતાવીને જેણે પેતાના પુત્ર આય રક્ષિતને અનેકાંતવાદ ભણુવા હૈયાના ઉમળકાપૂર્વક વીરતાભરી વિદાય આપી હતી તે જ માતા