________________
૧ વર્ષ ૯ : અંક ૧૧ તા. ૨૨-૧૦-૯૬
: ૨૦૭
છે.
તમને લગ્ન કરનાર દિકરા-દિકરી ન પાકે તે દુઃખ છે પણ તમારા ઘરમાં જ કઈ દીક્ષા લેનાર ન પાકે તે તેનું દુખ છે ખરું ? તમારા ઘરમાં કે વિરાગી પાકતો
નથી તેનું દુ:ખ છે ? પામે તેવી વ્યવસ્થા પણ છે ખરી? તેવી વાતચીત પણ થાય છે છે ખરી ?
સભાઆરાધના વિના વિરાગ આવે? 8. ઉ૦ તે સમજી લેવાનું કે તમારે પરિવાર વિરાધના કરી કરીને આવે છે કાં છે છે આરાધના મેલો કરીને આવ્યું છે..
સભાઇ આરાધના મેલી કઈ રીતે થાય ? "
ઉ૦ જે જીવ સંસારનાં સુખ માટે અને તેનું સાધન જે સંપત્તિ તેના માટે ધર્મ છે 9 કરે તે તે મેલી આરાધના કહેવાય. છે જે નવ સંસારના સુખ માટે અને તેનું સાધન જે સંપત્તિ, તેને માટે ભગ- ૨ છે વાનને ધર્મ સારામાં સારી રીતે કરે તે તેને દુનિયાનું સુખ મળે છે તેને ગાંડે જ છે બનાવે, પાપી જ બનાવે અને એવાં એવાં પાપ કરાવી નકાદિ દુર્ગતિમાં જ મોકલી છે તે આપે. રોજ સાંભળવા છતાં ય હજી તમને વિરાગ નથી આવતે તે તેનું ય દુઃખ છે
છે? તમે બધા વિરગી છે કે રાગી છો? ઘરમાં રહેવા જેવું માને તે બધા શગી. ૧ ઘર છોડવા જેવું માને તે વિરાગી, સાધુ વિરાગપૂર્વકનો ત્યાગી હેય. શ્રાવક ત્યાગ ન 8 શ કરી શકે તે પણ વિરાગી હેય. છે. શ્રાવક છતે પૈસે પિઢી કરે અને તેને સારી માને તે મહાભિયાદકિટ કહેવું પડે
પણ જે તે એમ માને કે- હું લોભી મૂએ , ભ, મને બહુ સતાવે છે, મારે ? છે પાપને ઉદય જોરદાર છે તે તેનું શ્રાવકપણું ટકે, નહિ આ બધું હુંયાથી બોલવાનું ય છે, સાંભળેલું શીખીને બેલવાનું નથી. આજે તમને કઈ પૂછી શકે કે, આટલે વેપાર 8
કેમ કરે છે ! ઘરમાં સારી શ્રાવિકા હૈયતે તેને રેઈને જ જીવવું પડે, તમને કાંઈ છે કહી શકે નહિ. આગળા મા પણ કહેતી એને. સ્ત્રી પણ કહેતી કે-“આ બધું- વેપારાદિ | 1 કયાં સુધી કરવું છે? આત્માનું કાંઈ કરવું છે કે નહિં? એવા શ્રાવકે પણ હતા કે 1 મા ના કહે તે ન હતા કરતા અને “આ આ કરવું જોઈએ” એમ કહે તે કર્યા વિના તે રહેતા પણ ન હતા.
' શ્રાવકને દિકરે સાધુ ન થઈ શકે તે દુખ માને તમને તમારા ઘરમાં કઈ ? સાધુ ન થાય તે તેનું દુઃખ છે? સાધું ન થાય અને સંસારમાં રહે તે ઉભાગે ન છે જાય તે માટે લગ્ન કરવાં પડે તે જ કરે ને ? તમે તે બધા લગ્નને લહાવે માને છે. 8
хотоосоо