________________
૨૦૬ :
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
“કુમાર સાધુ થવુ થવું છે ?” ત્યારે કુમાર કહે કે “તેમાંશકા શી રાખે છે ? ” સાળાને શકા પડી કે આ તા ખરેખર સાધુ થઇ જશે એટલે પૂછે છે કે- મારી બહેનનુ શું થાય ? ત્યારે કુમાર કહે કે- જો તારી બહેન કુલીન હશે તે સાધવી થશે. કદાચ સાધ્વી નહિ થવાય તે શ્રાવિકા થશે. અકુલીન હશે તે આજથી છૂટયા છ
આ સમાચાર
બધા મુનિની પાસે પહોંચે છે. મુનિને લાગે કે, આ બધા લાયક જીવે છે એટલે ધ્યાન પાળે છે અને દેશના આપે છે. દેશના સાંભળીને કુમાર કહે ભગવન દીક્ષા આપે. એટલે તેની સ્ત્રી પણુ દીક્ષા લે છે, સાળા પણ દીક્ષા લે છે અને પચીશ રાજપુત્રા પણ દીક્ષા લે છે. બાકીના નાકરા પાતાના સ્થાને જાય છે અને રાજાને આપે છે, તે સાંભળી 'કુમારના પિતા એકદમ ઉભા થઈને કહે છે કે-“આ બાળક છતાં બુઢૂંઢા જેવા છે અને હું. બુઢા છતાં જેવા છું.' પછી પેાતાના મિત્ર રાજને કહું. વરાવે છે કે- હુ સાધુ થવા વા જો * તમે પણ ચાલા. તે વખતે રાજાએ ને પરસ્પર આવી વાત થતી કે– તમે સાધુ થાવ તા હું પણું થઈશ. તમારે ત્યાં માવી વાતે ચાલુ છે ?
બાળ
સભા જીવાની લાયકાત કામ કરે ને ? ઉ॰ શ્રાવક આવા જ હોય. .
"
જેને દીક્ષા લેવાના ભાવ નહિ, દીક્ષાની ઉતાવળ નહિ તે શ્રાવક નહું, સમક્રિતી પણ નહિ. ગરીબમાં ગરીબ પણ ધનવાન થવા ઇચ્છે ને ? ધન મેળવવાનુ મન નહિં તે સ સારી જીવ નહિ. તેમ સાધુ થવાનુ મન નહિ તે ધમી નહિં, સાધુ એટલે ધી ધમી થવાનું મન તે શ્રાવક તમે ધર્માધમાં કહેવાય. તમારા શ્રાવક ધર્મ સરસવ જેટલા અને અધમ મેરૂ જેટલા તમારે સસારમાં કેટલાં પાપ કરવા પડે છે ? ષટ્રકાર્યની હિસા રાજ કરવી પડે, એક દિ ખાલી નહિં. માટે ગૃહસ્થાવાસ તે મહાપાપનું સ્થાન કહેવાય. તેથી શાસ્ત્ર ગૃહસ્થાવાસને નરકાવાસ કહ્યો
સભા લગ્નને શાસ્ત્રમાં નિષેધ છે ?
ઉ હા.
સભા॰ તા મહાપુરુષા મળ્યા કર્યાંથી હાત ?
ઉ૦ મહાપુરુષ મળે માટે સ સાર સેવવા જેવા કહેવાય ? ઘણા કાદવમાં છે અને ઘણા કાદવમાં કમળ થાય છે. શાસ્ત્ર શ્રાવકના કુલાને કમળનાં જેવાં તમારા ઘરમાં કોઈ સાધુ થનાર ન પાકે તે તે શ્રાવકના કુળ નહિ ઘરમાં કોઈ સાધુ થનાર ન પાકે તા શ્રાવક માને કે મારા . ઘરમાં બધા મડદા અવે છે કોઇ ચેતનવંતુ નથી
મારું ઘર મશાન
કીડા થાય
કહ્યાં છે. શ્રાવકના જેવુ છે.