________________
**
BIGIRÈRICIRI 8.99181 SURIHAELA pepong 101219801 M i n gora euHOY Eva Pelo P844 Mol yulegg Tinira
- તંત્રી
KAHU V
-
ANS • &ઠવાઈફ - *WNઝાઝા વિઝgi ૪. શિકય મા ઇ
પ્રેમચંદ મેઘજી ગુઢ
(સંલઇ) hહેમેન્દ્રકુમાર જજસુજલાલ #
(૨૮૦જી ય સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(() : રાજાજે ૪૬ની સુઢા
( 8)
ક્ષમાપના
વર્ષ : ૯ ૨૦૫ર આસો સુદ-૧૧ મંગળવાર તા. ૨૨-૧૦-૯૬ [અંક: ૧૧ | $ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૪ મંગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ—૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (વચન ૧૨ મું)
-અવ૦ છે. શ્રાવક સંસારના મહેમાન જેવો હોય. તેના કુટુંબીઓને ય માલુમ હોય કે શું છે આપણા ઘરને માલિક ક્યારે સાધુ થઈ જાય તે કહેવાય નહિ. બાપને ય ખબર હોય છે. [ કે, મારે છે કયારે સાધુ થાય તે કહેવાથ નહિ. બાપે તેને કહ્યું હોય કે- વેપાર 8 જ કરે તે પૂછીને કરજે પણ સાધુ થવું હોય તે પૂછયા વિના જજે, આજે છે | તમારે ત્યાં બધું ઊંધુ. છે. ધર્મ કરે હોય તે પૂછીને કરાય. છે મેં તમને વજબાહુકુમારની વાત ઘણીવાર કહી છે પણ તમે યાદ રાખતા નથી. છે છે તે લગ્ન કરીને આવી રહ્યા છે. રથમાં તેઓ બે પતિ અને પત્ની બેઠાં છે. તેમને કે સાળ રથ હાકી રહ્યો છે. બીજા પચીશ રાજકુમારે ઘડેશ્વાર છે અને નેકર ચાકરેને ને પરિવાર પણ છે. માર્ગમાં પહાડ ઉપર ધ્યાનમાં રહેલા સાધુને જુવે છે તે પિતાના 8 સાળાને કહે છે કે “તું રથ ઉભે રાખ, પહાડ ઉપર મુનિ મહારાજ છે તે તેમને છે વંદન કર્યા વિના આગળ જવાય નહિં.” સાથે રથ ઉભું રાખે છે. તેઓ 8 8 નીચે ઊતરે છે એટલે તેમની સ્ત્રી પણ નીચે ઉતરે છે અને બધા નીચે છે છે ઉતરે છે અને પહાડ ઉપર ચઢવા લાગ્યા છે તે કુમાર એવી રીતે પહાડ ઉપર ચઢે છે કે સાળાને લાગે છે કે- કુમાર જરૂર સાધુ થઈ જશે. એટલે પૂછે છે કે