SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાપના પ્રદાન કરી- અંતરને અજવાળીએ ! -પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદાનવિજયજી મ. AAA** શણગાર છે, મુક્તિનુ જ સાચા શુરવીર છે. મંગલ ગાન છે. સાચા વૈભવ ક્ષમા એ તેા જૈન શાસનને ક્ષમા એ આત્માના સાચા છે, જે ક્ષમાને આપી જાણે છે. તે સાર છે, પ્રાણ છે. ક્ષમા વિનાની આરાધના વાસ્તવમાં આરાધનાની કાટિમાં આવી શકતી નથી. માટે દરેકે દરેક આત્મહિષીએ ક્ષમા પ્રદાન-આંદાન કરવું. એ જ શ્રેયસ્કર છે. હૈયાની વિશુદ્ધિ એ ક્ષમાના પાયા છે. હીયાની વિશુધિ ચિત્તની પ્રસન્નતાથી થાય છે. ચિત્તની પ્રસન્નતા સ્વસ્થતા-સ્વચ્છતાથી થાય છે. મલીન ચિત્ત એ તેા હીયામાં હોળી સળગાવનાર છે. મલીનતાના મલને દૂર કરવાથી ચિત્તની પ્રસન્નતા સહજ રહે છે સ્વચ્છતા એટલે નિમ લતા તેનું જ નામ છે. જેમાં આપમતિની કલુષિતતા નથી. મિથ્યા કલ્પનાઓમાં રાચવાનું નથી કે હવાઈ કિલ્લાઓમાં મહાલવાનું નથી. પાપના શા નથી, જડ પદાર્થની આંધળી આસકિત નથી અને સઘળા ય દુર્ગુણાનું મૂળ દભનું સેવન નથી. અને ચિત્તની સ્વચ્છતા એટલે હ-શાકની વ્યાકુલતા નથી, રતિઅરતિની પરવશતા નથી, રાગ-દ્વેષની વિહલતા નથી, તૃષ્ણા-મમતાની મૂંઝવણ નથી. આવી સ્વચ્છતા અને સ્વસ્થતા આરાધક આત્મામાં અનિવાય છે. તેવા જ આત્મા પર્વની સાચી આરાવના કરી શકે એટલું જ નહિ સાચા ભાવે ક્ષમા યાચી પણ શકે અને આપી પણ શકે! જો આત્મામાં ક્ષમાગુણુ વિકસ્યા નથી તે સઘળું ચ કર્યું – કારવ્યુ་ ધુળધાણી બને છે. ક્ષમાગુણનું ક્ષાત્રતેજ જે આત્મિક સૌદર્ય બક્ષે છે તે બાહ્ય પ્રસાધના પણ માપવા સમર્થ નથી. ભૂલ, ભૂલ લાગે -તે જ ક્ષમા આપી શકે. ભૂલ ચૂલ લાગે તે કાઢવા પ્રયત્ન કરે પણ ભૂલ ગુણુ લાગે તે ક્ષમા આપી શકે નહિ. નાનું પણ શય, ન નીકળે ત્યાં સુધી ખટકે છે તે શુના રૂપ શક્ય તે ખટકવુ જ જોઇએ. દરેકે દરેક ધર્માત્મા એટલુ તે સમજી શકે છે કે, વૈર-વિરોધ કરવા, ક્રોધ-રાષ કરવા તે ગુના જ છે. ગુના લાગે તે 'જ માફી માગી શકે, સાચા ભાવે ક્ષમાની યાચના કરી શકે, ખાકી માંઢાના ને માત્ર રુખાડા હોય તા તે નરી આત્મવચના કહેવાય, દાંભિકતા કહેવાય. જૈન શાસનમાં આત્મ વ'ચના અને દાંભિકતાને લેશ સ્થાન નથી જ ! હ પૂર્વક ક્ષમા આપવી એટલે શુનેગારના ગુના માત્ર ભૂલી જવા એટલુ જ નહિ તેના પ્રત્યે મનમાંથી બધા જ ડંખ કાઢી નાખવા, ભૂંસી નાખવા. આવુ. ઉદ્યમ
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy