SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ : : શ્રી જૈનશાસન (વાડિક) { પાપથી આવતાં દાખ ઉપરને શ્રેષ જાય નહિ, તે ઢષ ભુંડે લાગે નહિ ત્યાં સુધી હું ધર્મ આવે જ નહિ. ધર્મ પામવા માટે જ્ઞાનિની આ પહેલી શરત છે કે-“સંસારના છે સુખ ઉપરના રાગને ભુંડે માને. દુખ ઉપરના છૂષને ભુંડો માને.” તે બે ને ભુંડા છે { માને તે જ સમકિત આવે. સાધુધર્મ કે શ્રાવકધર્મ પણ સમકિત વિના છે જ નહિ. { જ દ્રવ્ય ચારિત્ર વિના મોક્ષે જવાય પણ સમ્યકત્વ વિના મોક્ષે જવાય જ નહિ અને તે છે 8 સમ્યકત્વ મોટા ભાગને જોઈતું નથી. સમ્યકત્વ પામવા શું કરવું જોઈએ તેની ય 8 ખબર નથી.. સરયકત્વ પામવા માટે શાત્રે ત્રણ કરણ કહ્યા છે. કરણ એટલે અધ્યવસાય, 8 આત્માના પરિણામ વિશેષ યથપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ. આ ત્રણ કરણ છે છે કેને કહેવાય તે ખબર છે ? તે ભણેલાને પણ તે કરણ કરવાનું મન થતું નથી. આ { “મારે ગ્રથિ ભેદયા વિના રહેવું નથી. અને સમકિત વહેલામાં વહેલું પામવું છે.” * કે આવું પણ મન કેટલાને છે? આજે તે મોટાભાગની ગ્રથિ જીવતી-જાગતી છે. સાધુને છે છે ય બધું અનુકુળ જોઈએ છે, પ્રતિકુળ કશું ખમાતું નથી. અનુકુળતા માટે જે પાપ છે. છે કરવું પડે તે કરે છે. સાધુને પણ ભિક્ષાના બેતાલીશ ષની ખબર છે? જે સાધુને બેંતાલીશ છે. છે દોષની ખબર ન હોય તેની લાવેલી ગોચરી પણ જે વાપરે તેને ય દેષ પપ લાગે ! { ગોચરી જવાને અધિકારી પણ કોણ? બેતાલીશ દષને જાણકાર હોય તે “મળે તે છે સંયમપુષ્ટિ ન મળે તે તપત્રધિ આવું માને. “મારે આ જોઇએ અને તે જોઈએ તેમ છે. | માની ગોચરી લેવા બય તે ભિક્ષુક નહિ પણ ભિખારી ! સંસારના સુખને રાગ ન જાય, તે ભૂંડે પણ ન લાગે ત્યાં સુધી કામ ન થાય ? છે દુઃખ મારા જ પાપથી આવે છે તે તેના ઉપર દ્વેષ કરાય કે તેનું સ્વાગત કરાય? A દુખ તો મેં જે પાપ કર્યું છે તે જોવાં આવ્યું છે. દુનિયાનું સુખ પાપ કરાવવા આવે 4 છે જ્યારે દાખ પાપને સાફ કરવા આવે છે. તે તમે કેને આદ૨ કરો છે ? સુખને 8 કે દુઃખને? દાખ આવે તે રાજી થાવ કે સંસારનું સુખ આવે તે રાજી થાવ? હું છે બેલું છું તે સમજાતું નથી કે સમજવું નથી ? , પ્ર. આપની વાત બહુ કડક લાગે છે. ' '' ઉ. આ વાતમાં કડક શું છે? -નિયાનું સુખ ભુંડું લગાડવું અને પિતાના જ છે પાપથી આવતું દુઃખ સારૂં લગાડવું તે અઘરી વાત છે? fooooo ooooooo
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy