SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ દાન પહેલાં કેમ ? – પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. દાનના મહિમા અપર પાર છે. જગત આખુ દાન તેા કરે છે પણ શ્રી જિનશાસનના લેાકેાત્તર દાન મહિમાને સમજવાથી દાન ધર્મ નું વાસ્તવિક ફળ સાથે દાનની સંપૂર્ણ સફળતા ક્યારે થાય ? તે જાણવા મળે છે. ગુડા રસ્તામાં મળે અને કહે જે હાય તે બધું આપી દે. પ્રાણ બચાવવા હસતાં, રડતાં કે દુભાતે હૃદયે જે કાંઈ હેાય તે આપી દે છે. સરકારી માણસા અચાનક ત્રાટકે તે વખતે તેમાંથી મેાટી રકમ માનવી આપી દે છે. ન બનવાનું ક્યારે અને વહાલા એકને એક દિકરા કે વહાલી પત્ની જીવલેણ વ્યાધિમાં રપડાય ત્યારે માનવી દવા–ડેાકટર—ભૂવાની પાછળ જે કાંઈ ખવું પડે ત્યાં વિચારતા ની. જેટલેા ખ થવાના હાય તે ભલે થઇ જાય અરે દેવુ કરીને પણ માનવી ખ ?રે છે. આ બધાની પાછળ માણુસ ધન જરૂર છેડે છે. પરંતુ તે દાન નથી. પણ કાત્તાના અને સ પાપના બાપ સમાન લેાભ કષાયની ગુલામી સિવાય બીજુ કાં નથી. સ`પત્તિના ત્રણ ઉપચાગ છે. ભેાગ-નાશ કે દાન. પાંચે ઇન્દ્રિયાના વિષયેાની તૃપ્તિ ખાતર માનવી જીવનનાં પહેલાં શ્વાસથી કે અતિમ શ્વાસ સુધી તનતાડીને મન મૂકીને લાગી જાય છે. પરંતુ તે ઇન્દ્રિયેાના સુખની પૂર્ણાહુતિ નથી. આગમાં જેમ પેટ્રેલ વધુ નાખેા તેમ વધુ બળે તેમ ઇન્દ્રિયેાને મન-ગમતાં વિષયા તમે ગમે તેટલાં આ તે પુરા થતો નથી. લાટચારવાની ચાળણીમાં પાણી રાખવાના પ્રયાસે કી સફળ થતાં નથી તેમ ઇન્દ્રિયા દ્વારા સાચા સુખની અનુભૂતિ ક્યારે પણ થઈ શક્તી નથી. ઇન્દ્રિયેાને ખુસ કરવા ક્યાં તા કાઇ વસ્તુ અથવા વ્યક્તિની અ.વશ્યક્તા રહે છે તે સાબિત કરે છે તે સુખા પરાધિન છે. જ્યાં સુધી તાત્ત્વિક દૃષ્ટિ આ.તી નથી. ત્યાં સુધી માનવી તન–મન-ધનથી ખુવાર થાય છે. સાથે ભયંકર કર્મોના સ`ચય કરે છે. આ થયેા સંપિત્તના ભાગ દ્વારા દૂરઉપયેાગ. એવા પણ માનવીએ હાય છે ન ખાવા દે, સ‘પિત્ત અઢળક હેાય છતાં ય લેાભ કષાય એવા તીવ્ર હાય છે કે તૂટે પણ ક્રમડી ન તૂટે, અરે, ઘણી વખત તેા એવા લેાભીઆ હાઇ છે કે સાથે કિરા જમવા બેઠા હાય એક રેટલી વધારે ખાય તેા કહે આટલુ બધુ ખઈ જાય છે જ ખાય ન ચમડી આવા કલિકાલના મમ્ણુ શેઠના અવતારાની લક્ષ્મી તેન જીવતાં વપરાતી નથી. ઉપરથી આવા લેાભિયાએ ભય અને ચિંતા નીચે જીવે છે એ ને મારી સિ (અનુ. ટાઈટલ ૩ જુએ)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy