________________
૨૧૬ :
પુસ્તક વયા... પણ... પ'ડિત ઘટયા વિચારા વધ્યા.... પણ... આસારા ઘટયા ગ વયા... પણ... દવાઓ ઘટી ગુન્હા વયા... પણ... પેાલીસ ઘટી ટીના એમ. શાહ
વિશ્વાસ કરશે? વૈશ્યાના વિશ્વાસ કરશે નહિ સાનીના વિશ્વાસ કરશે નહિ સપના વિશ્વાસ કરશે નહિ જુગારીના વિશ્વાસ કરશે નહિ વાણિયાના વિશ્વાસ કરી નહિ કુમિત્રના વિશ્વાસ કરશે નહિ નદીના વિશ્વાસ કરશે નહિ શીંગડાવાળા જાનવરના વિશ્ર્વાસ કરશે! નહિ
અમીષ આર. શાહ કદીયે નહિ
પ્રભુને કીંયે વિસરવા નહિ હિંમત કદીયે હારવી નહિ નમાલા કીચે બનવું નહિ
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
કૃપશુતા કદીયે કરવી નહિ કુસÖપ કીચે કરવા નહિ વિનય કીચે ચૂકવા નહિ અણુ-વિચાયુ કદીયે ખેલવું નહિ સહનશીલતા કદ્રીયે છેડવી નહિ ખાતા કીચે ખેલવુ" નહિ કડવા વહેણુ કદીયે કાઇને કહેવા નહિ ભાલવાટિકાના સ`ગ દીયે છેડવા નહિં અમીતા મ. શાહ
કહેવતમાં રસથાળ
નીચે આપેલ કહેવતમાં અમુક શબ્દ ખુટે છે ખાર્લી જગ્યા પૂરા... અકરમીને ઘડિયા કરના
ખાવા
અકકલ વેચી... અકકલ.............. ભેંસ નસીબના બળિયા, પકાવી ખીચડીને
મેઘા પી. શાહ
થઈ ગયા....ngressons
.............
( પાના ૨૧૫ નું ચાલુ )
ઝગઝગાયમાન થઈ જાય છે. સયાગી ગુણ સ્થાનક કહેવાય છે, આત્મા મેક્ષ સુખને અનુ. ભવ કરે છે, ઇચ્છાઓ નાબુદ થઇ જાય છે, કેવળજ્ઞાન રૂપી પ્રકાશ થતાં માહ રૂપી અધકાર ભસ્મીભૂત થઈ જાય છે,
ચૌદમા સ્વપ્ને નિમ અગ્નિ દેખાયા, નિધૂમ એટલે ધૂમાડા, વગરના, ચૌકસુ ગુણુ સ્થાનક યાગી ગુણ સ્થાનકનુ પ્રતિક છે, સકલ કમ ના સથા નાશ કરી રકતવ રૂપ અવ્યાબાધ સુખને પામે છે, ધૂળ ઉપર જઇ ઉડી જાય છે તેમ આત્મા ઉપર જતાની સાથે ચાગ ઉડી જાય છે. અજર-અમર થાવતપદની પ્રાપ્તિ, અધ્યાત્મનુ` રમ અને પરમ ફળની પ્રાપ્તિ સવ દુઃખા સર્વ પાપાની સદા માટે વિરામ,