________________
૧૧૦ ઉપરાંત સાધુ-સાધ્વી ભગવતાના શુરૂદેવ જૈનાચાર્ય શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ. કાલધર્મ પામ્યા
પટ્ટધરરત્ન
૫. પૂ. સ*ઘવિર ચાય ય શ્રીમદ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. ના પટ્ટધરરત્ન ૫. પુ. ગાંભીર્યાદિ ગુણનિધિ આ. ભ. શ્રીમદ વિજય મેધસૂરીશ્વરજી મ. ના ૫. પૂ. પ્રશાંતમૂતિ આ. ભ. શ્રીમદ વિજય મનોહર સૂરીશ્વરજી મ. ના પટ્ટધરરત્ન પ. પૂ. સિદ્ધાંતનિષ્ટ આ. ભ. શ્રીમદ વિજય વિષ્ણુધપ્રલ સૂરીશ્વરજી મ. શ્રાવણ સુદ ૪ની રાત્રે ૧૧-૩૦ વાગે પ. પૂ. પ્રેમ કર વિજયજી મ. પ. પૂ. કુમુદચ'દ્રવિજયજી મ. આદિ ચતુવિધ સધની ઉપસ્થિતિમાં નમસ્કાર મહામત્રનું શ્રવણ કરતાં પરમ સમાધિ પૂર્વક ૬૫ વર્ષના દીક્ષા પર્યાય વાળી કાલધર્મ પામ્યા છે. એ દિવસે શિવગ'જમાં બધા બજાર બંધ રાખવામાં આવેલ.
પૂ. આ. ભ. શ્રી
વિષ્ણુધપ્રભ સ. મ. પુ. સ્વ
સૂરિદેવને
ટુક પરિચય
૧ નાખ વ્રજલાલ, પિતા સકરચંદભાઈ, માતા રાનીમતીબેન ર જન્મ વિ. સં. ૧૯૭૩ આસા સુદ ૧૫ મહેસાણા ૩ દીક્ષા વિ. સ. ૧૯૮૮ પાષ વદ્દી ૧ અમદાવાદ
૪
પ્યાસપદ વિ. સં. ૨૦૧૭ માગસર સુદ ૬ અમદાવાદ ૫ આચાર્ય પદ વિ. સ. ૨૦૨૯ માગસર સુદ ૨ સાણું ક ६ દીક્ષા પર્યોય ૬૫ વર્ષ, આયુ. ૭૮ વ
७
સવા ક્રોડ સૂરિમંત્રને જાપ વિ. સ. ૨૦૫૦ પાલીતાણા
.
અગ્નિ સ'સ્કાર કાલધર્મ વિ. સ. ૨૦૧૨ શ્રાવણ સુદ ૫ દિ ૧૯-૮---૬ પૂજ્યશ્રીની નિશ્રામાં શાસન-પ્રભાવના
ભવ્ય ઉપપ્લાન વિ. સ’. ૨૦૫૨ તિખી રાજસ્થાન] ભવ્ય અ જનરલાકા પ્રતિષ્ઠા વિ. સ. ૨૦૧૨ જલાર
૧ વિ. સ. ૨૦૩૦માં ઉમેટા (વડાદરા)માં ભન્ય ઉપધાન
શ