________________
- અ અ
અ
અ અ
અ
»
=
૬
“સ્વાર્થ ભર્યો સંસાર”
,
=
પાત્રો :
મેજ (પાઠશાળામાં ભણતે કુમાર) 'ધરમદાસ : (ધર્મેન્દ્રના પિતાજી)
અલપેશ (મેંદ્ર ને ભાઈ) ચિકહે : (ધર્મેન્દ્ર ના કાકા ને છોક) અકલદાસ ચિકડાના પપ્પા. ડેકટર : (પરમાનંદભાઈ) જેગી બાવા : (જેની પાસે મહાશક્તિ છે)
ધમે પિતાજી, આજે હું પાઠશાળામાં જઈને આવ્યું, ત્યાં મને જાણવા એ મળયું કે આ સંસારમાં કોઈ સાર નથી. જ્યાં જુઓ ત્યાં જવાથને અગ્નિ સળગીત રહ્યો છે. પિત નાના કાકાને ચિકડે આ ત્રણ દિવસથી કેટલે રિબાય છે, કેટલે રોગથી ઘેરાય છે, તમે એની ખબર કાઢવા ગ્યા” તા?'
ઘરમતાસક અલા ઘરમેંનદર, તમે કે મારી વાહે શું પહયા છો? આ| મુંબઈમાં મારી તે મોજ જ ઉડી ગઈ. સવારમાં ઉઠું અને રાત્રે સૂવું ત્યાં સુધી હું * ગધેડાની માફક બધે જે ઉપાડીને ફરું અને એમાં તું કહે છે કે “ચિકહાની ખબર 8 કાઢવા યા ત” તે તારે આવી શી પંચાત છે? . 5. ધર્મે : પિતાજી, ગમે તેમ તોય કાકાને કરે છે. નાની ઉંમરને છે. અને આવા રેગથી ઘેરાયે હેય તમે શાતા પણ ન પૂછો તે બરાબર ન કહેવાય. તે
ઘરમદાસ : એ ઢડાહા ! તને આવું કહેવાનું કેણ કહે છે.
ધર્મેદ્ર મને કેણ કહેવાનું કહે? જે સુંદર અને સત્ય સમજ મને કોઈએ. આપી હોય છે તે મારા પૂજય ગુરુભગવંતે, મારે ધર્મ અને મારા દેવ છે. ' ધરમદાસ એટલે ?
. ધર્મેદ્ર ! મારા પૂજ્ય ગુરુભગવતે જેઓ પચમહાવ્રતધારી છે. છકાય જીના 8 રક્ષક છે, અને પરમાત્માના શાસનની પ્રભાવના કરનારા છે. તેમજ મારે ધર્મ કે જે ' રક્ષણ અને કલ્યાણ કરે છે અને મારા દેવ કે જે સંસારમાંથી રાગદ્વેષને નાશ છે કરી અનંત ગુના સ્વામી છે. તેઓએ મને આવી સુંદર સમજ આપી છે કે કેઈપણી ? માણસ રીબાતે હેય તે એને આશ્વાસન તે આપવું જોઈએ ને !