________________
વર્ષ ૯ : અંક ૧ તા. ૧૩-૮-૯૬ :
અણુગમા કે થયે એને માટે એને દાખલા દ્રષ્ટાંત અને હિત વચનાથી ચારિત્રના પડવાઇને સ્થિર કરવાના પ્રયત્ન કરવા જોઇએ. અને તે ક્રૂરી શ્રધ્ધાથી પતિત ન બને તેની સાવધાની કે સાવચેતી સુદર રાહ બતાવવા જરૂર પ્રયત્ન કરવા. અને તેમ છતાં જો ન સમ ન ગણકારે અને સ્વરછઠ્ઠી બની ઉલ્લુ' એ શાસનની અવહેલના કરાવે કે દેવગુરૂ ધર્મની અવહેલના કરાવે શાસનને ખટા લગાવે તેવુ" કાય કરે તા તે ` "દનીય નથી, પૂજનીય નથી. તે સાધુ નથી.
: &
એક તરફ સમ્યગ દનના લાભ અને બીજી તરફ લેાકયના લાભ થતા હાય તા તેનાથી સમ્યગ દનને લાભ શ્રષ્ઠ છે. સમ્યકત્વના ભાવા કેટલા માઁગળ અને રૂડા રળિયામણા છે તેને વાંચા વિચારો. જો સમકિતને ચિ'તામણીની ઉપમા આપી છે ? અને સમિક રત્નથી બીજું કાઈ માટુ' રત્ન નથી. સમકિત ખંધુથી ખીજા 'ધુ નથી. સમકિત મિત્રથી બીજો કાઈ માટી મિત્ર નથી. સમકિત લાભથી મોટા લાભ નથી,
કોઈ માટ ખીજે કાઈ
સમ્યકત્વ જેવા પ્રભાવશાળી એના જેવા ચેપીઅન અને એના જેવા સરજન ટાટર ક્રાઇ નથી. એના જેવા લાડ કાઇ નથી, એના જેવા ધનવાન કાઈ નથી, એના જેવા રાજા કેાઇ નથી, સમ્યકત્વ બધુ જ અપાવે છે. સમ્યકત્વ સગા વ્હાલા કરતાં વધારે વ્હાલ કરાવે છે પિતા તે જ છે, માતા તે જ છે, ભાઇ તે જ છે અને ખરો મિત્ર પણ તે જ છે કોઈપણ ધાર્મિક ક્રિયાનું સ્ટાર્ટ ચાવી સમ્યકવ સમ્યગ ઇન સમ્યગ
સાન છે.
આણુ' સમકિત આત્મા માટે લાભદાયી છે. જગતના જીવા સુખ શાંતિ માટે કેટલી મહેનત કેવ કેવા કર્મ કેટલી મુશ્કેલી અને કેટલા ઉજાગરા કરે છે. છતાં સુખ શાંતિ કયાંય દેખાતા નથી જ્ઞાનીજના કહે છે કે “હું ભાગ્યશાળી ભવાત્માઓ ! તમારે ખરેખર સુખ શાંતિની કામના હોય તે સમ્યગ દર્શનના ભાવેા કેળવા, કારણ કે નિમ ળ સમક્તિ એ અતુલ કુખનુ નિદાન છે.”
આત્મા એ જડ નથી પરંતુ ચેતન છે. જ તે ચેતન નથી પરંતુ જડ છે સુખ એ આત્માના, સ્વભાવ છે પરંતુ જડના સ્વભાવ નથી. આવી દઢ શ્રદ્ધા જો આપણે અપનાવીએ તા સ સારના ક્ષણિક અને નાશવત સુખ તે મારા સ્વભાવ નથી આવી શ્રદ્ધા પૂરક વાતા કરતા થઇ જઇએ. મારૂ સ્વરૂપ તા વિવેક ચિ'તનવાળું જાગૃતિવાળુ પરમ સુખદાયી છે. મારૂં' સુખ કે મારી શાંતિ કયારેય પણ મારાથી દૂર નહી જાય. માત્ર ત્યાં સમજણુ અને શ્રધ્ધાની જ જરૂર છે. આટલુ જો સમજીએ શ્રધ્ધા બેસાડીએ તે પછી