SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./સેન. ૮૪ guපපපපපපපපපපපපපපjපපපපපපපා 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 છે તે TU HIST) સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ હા 220029૦૦૦૦૦૦૦૦૦૦e - ૦ ૦ પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનું તે આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તે આત્માની અનંત શક્તિ ખીલવવા માટે છે. ૦ સમ્યગ્દષ્ટિ સમ્યફ રીતે વિચારે માટે જ્ઞાનીનું એક પણ અનુષ્ઠાન એને દુષ્કર ન 8 લાગે. એને તે સંસારની પ્રવૃત્તિઓ દુષ્કર લાગે. ૦ દેવ, ગુરુ અને ધર્મ ઉપર, એની આજ્ઞા ઉપર સાચો પ્રેમ પ્રગટયા વિના સમ્યક્ત્વ છે 0 ટકે નહિ. 0 ૦ આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનાર સ્વ–પર ઉપકાર કરી શકે. તું 0 2 શ્રી જિનેશ્વરને દેવની આજ્ઞાનું પાલન શ્રી સંઘને સહેલું લાગે અને દુનિયા જે તે છે માર્ગે જાય છે તે શ્રી સંઘને ભયંકર લાગે. ૦ જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુંઢર ન લાગે અને જેને સંસારની અસારતાનું ભાન ન થાય, એવાં ટેળાને સંધમાં ભેળા કરાય તે ધાંધલ જ થાય ને ! ૦ સ્વાર્થવૃત્તિનો નાશ ફળે તે જ શ્રી જિનેશ્વર દેવના શાસનની દેશના ફળે. ૦ અર્થ કામ માટે તે દુનિયા બધું કરવા તૈયાર છે. એ માટે તે ઢગલાબંધ ને ત્યાગી છે 9 બનાવી શકાય. મોક્ષ માટે ત્યાગી બનનારા તટે છે. ૦ સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકનારા આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની Q કે લાલસાએ માત્ર શમે છે. પછી એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે. 2. જ. સુખને દુઃખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે. તે ( ૦ સંસાર સાગર તરે હોય તેના માટે મંદિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠો ! 0 લાગતો હોય તેના માટે નહિ. 0 ૦ માન-પાન, ખ્યાતિ-પ્રખ્યાતિ આદિને ભુખ્યો જીવ જ્યારે ભગવાનના ધમને કલ- 6 આ કિત કરે તે કહેવાય નહિ. oceeeeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy