SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ — & લાબ જળવિજયસૂરીશ્વરજી મહારાજ - આ ૧૪ UN 3000 PUHOV V BRIO PR4I MI YU12047 M IST Sok bunu પ્રેમચંદ મેઘજી ગુઢ - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર જજહૃજલાલ જke (૨૪જ કેટ) ' અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (વઢવ૮) ' , • ૨૪કવાડફ , " KNNN આજ્ઞારાષ્ના gિgs , શિવાય 700 8 - - વર્ષ: ૯] ૨૦૫૩ વૈશાખ સુદ-૭ મંગળવાર તા. ૧૩-૫-૯૭ [અંક: ૩૭. - - ; પ્રકીર્ણક ધર્મોપદેશ : - પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–દ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૬ મું ચાલુ) -અવ૦) : B “મારે દિકર સાધુ બને તે સારૂં, સાધુ ન બની શકે તે સારે શ્રાવઠ બને, સાધુ ન બની શકે તે કમમાં કમ સારો ગૃહસ્થ બને તે સારું, એવું બેટુ કામ ન A કરે કે જેથી દુર્ગતિમાં ન જાય” આવી ચિંતા કેટલા મા બાપની હશે ? છોક કમાતે છે ન થાય, સારો ધંધો કરનાર ન થાય તેની ચિંતા છે પણ દુર્ગતિમાં ન જાય તેની ચિંતા છે ? તમે કહો કે– અમને અમારી પણ ચિંતા નથી. તમને જે તમારી ચિંતા ? કે ન હોય તો તમે ભગવાનના ભગત નથી, સાધુના સેવક નથી, ધર્મ કરનારા હોવા ૬ છે છતાં ય ધમાં નથી, ધર્મ દેખાવ માટે જ કરો છે, ધર્મ નથી કરતા પણ ઢાંગ કરો 5 છે, સાચા ભાવથી ધર્મ કરતા નથી. અનીતિ કરતાં યાઢ આવે કે– આ હું ખોટ છે કરું છું ! જે હાથે ભગવાનની ભક્તિ કરે તે હાથે ખેટું લખાય ? જે જીભથી ભગવાનના છે 8 ગુણ ગવાય તે જીભથી ખોટું બેલાય ? આવું કરે તે ભગવાનને ભગત કહેવાય ? તે છે તે ભગવાનને કલંકિત કરનાર કહેવાય. આજના આવા ભગતેથી ભગવાન, ગુરુ છે અને ધર્મ નિહાય છે ? “આ ચાંલાવાળાઓને વિશ્વાસ નહિ કર જોઈએ એમ ? છે ઘણુ બેલતા થયા છે.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy