________________
વર્ષ ૯ અક ૫-૬ તા. ૧——૨
સામે? આશા માટે સાહેબજીએ જે વેઠયું છે, જે ભોગ આપ્યો છે તે કહી શકાય એવું નથી. ખરેખર ધર્મ કરવાના કારણે ન્યૂસન્સ નથી થતા, અયોગ્ય રીતે ધર્મ કરવાના કારણે ન્યૂસન્સ વધે છે. આજ્ઞા મુજબ ધર્મ કરવાથી ન્યુસન્સ નથી વધતા.." આ સભા, તે પુન કરનારની સંખ્યા ઘટી જશે !
મહિનામાં એક વાર અબ્રા સેવવાની અને વહીલચેરમાં બેસીને વિહાર કરવાની છૂટ આપીને દીક્ષા આપવા માં તે સાધુની સંખ્યા વધે એમ છે, માટે આવું દીક્ષા ત્યારે તે ત૨ત ના પાડી દેશે! આજ્ઞા મુજબ સાધુપણું ન પાળે તે સાધુ નહિ અને ઘટ હાઇને પૂજા કરે તે શ્રાવકો દી સારી કે પૂબ સારી?
સભા આજ્ઞા મુજબ જે પાળે તે સારું.
આટલે વિચાર પ્રશ્ન પૂછયા પહેલાં કર્યો હતો તે પૂછવાની જરૂર જ ન રહેત. આજ્ઞા મુજબ સાલુપણું ન પાળે તે નરમાં વયમાં આચાર્ય અને સાધુ કેટલા નરકમાં જવાના એની સંખ્યા યાદ રહે પણ એની શાથે શાવકે કેટલા જવાના એ કહ્યું પૂછયું? આચાર્યો નરકમાં છે કે ટેળાં લઈને શે ? નરકમાં જશે જના આચાર્ય અનેકને ઉભાગે મેકલીને જવાના છે. નરકગામી આચાર્યની સંખ્યા સાંભળીને ફફડાટ થવે જેમ કે આ વકે કેટલા ? અને નરકમાં જનાર આચાર્યના શિષ્ય કે ભકત આપણે થઇચ્છે તે આપણે કયાં જઈશું? ઉન્માર્ગગામી આચાર્ય એકલા નરકે વાય કે એમની આશા પાળીને ઉમાગે જનારા પણ નકે જવાના? આ સભા. એમને આ સંઘ થાય..
જુઓ! પાછા સંધને કથા પકડી લાવ્યા? તમારી જાતની વાત કરે ને! એટલા માટે જ કહું છું કે કેટલા આવે છે એ નથી જોવું. કે વધારે આવે તેથી આજ્ઞા નથી 'પળાવાની. સાચા આવે તે “ભલે પધારે. બેટા ન આવે એમાં જ આપણી રક્ષા છે. આજ્ઞાને વફાદાર ન હોય તેને પ્રભાવક કેમ મનાય? તમને વકતા જોઈએ કે આશાપાલક જોઈએ ? આપણું સ્થાન ગજાવે તેવા સાધુ નથી જોઈતા. ૨૪ કલાક આજ્ઞાને પ્રાણ ધમધમ રાખે તે જ સાધુ તે જ અપ્રમાદી. પૂ. સાહેબ મહતા પણ આવા અપ્રમ-તપણાને લઈને જ છે. આજ્ઞાના પ્રાણ માટે તેઓશ્રીએ જાતને પણ વિચાર ન કર્યો. તદ્દન નિસ્પૃહપણે જીવ્યા હતા.
તેઓમાં પ્રભાવકતા એવી હતી કે જે તેઓશ્રી ધારત તે સામાન્ય સમાધાન કરીને, ૪૫૦ સાધુના બદલે સમસ્ત જૈન સંઘના નાયક બની શકત. પરંતુ તેઓશ્રીએ તુ તે એકલા જશે.