________________
DIGITTEINERI 4.81181 Saurer andereces Holzveral
www your curator van Pretony PSU MU yauzo ya
તંત્રીઓ
NEW
STERણી
NAS • કવાડિક •
* ઘજી ગુઢફા
૮જઈ) સહેજેન્દ્રકુમાર જજશુબજate
, etc ). #દેટ કીરચંદ શ્રેષ્ઠ
૩૮૯) જાદ છે ? 5 %
(જજજ8)
ANSા વિરારા ૧ શિકય માઘવ
iષ્ઠ
2
વર્ષ : ૨૦૧૩ કારતક સુદ- મંગળવાર તા. ૧૯/૨૦-૧૧-૯૬[અંક ૧૨-૧૩
સાધ્વી મૃગાવતીશ્રી અને સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા
એક વાર કૌશામ્બી નગરીમાં શ્રી મહાવીર પરમાત્મા સમવસર્યા હતા. એ વખતે 5. | એ તારકને વંદન કરવાને માટે સુર્ય નામના ઇન્દ્ર અને ચંદ્ર નામના ઈન્દ્ર તિપિતાના | મૂલ વિમાન સહિત ત્યાં આવ્યા. એ વિમાનના પ્રકાશને અંગે બન્યું એવું કે દિવસ કે પુરે થઇ . અને રાત્રિ શરૂ થઈ ગઈ હોવા છતાં પ્રકાશ એ ફેલાઈ રહ્યો કે જેથી . દિવસ પૂરો થઈ ગયે એમ સામાન્યપણે જાણી શકાય એવું નહોતું. એથી સાદવજીર
મગાવત છને રાત્રિ પડયાની ખબર પડી નહિ એટલે એને ત્યાં સમવસરણમાં બેસી ન રહ્યા. એટલામાં સૂર્ય અને ચન્દ્ર ચાલ્યા ગયા. સવાભાવિક રીતીએ રાત્રિને અધિકાર છે. ફેલાવા માં.
પાવીજી શ્રી મગાવતીજીએ જોયું તે જણાયું કે મહત્તા ચંદનબાળાજી કે ? { જે તેમનાં ગુરૂણીજી હતાં તે તે ચાલ્યાં ગયાં હતાં આથી તેમને ક્ષોભ થઈ ગયે.. જય.. ભીત બનેલા તેઓ જ્યારે ઉપાશ્રયે પહોંચ્યા ત્યારે પ્રવતિની શ્રી ચંદનબાલાજી તેલ સૂઈ ગયાં હતાં. ચંદનબાલાજી તે સૂર્યાસ્તને સમય અણીને વહેલા ચાલી આવેલાં છે. મૃગાવત.જીએ આવતાવેંત પ્રવતિની ચંદનબાળાજીને કહ્યું કે “મારે અપરાધ ક્ષમા કરે !' એ વખતે ચંદનબાળાજીએ કહ્યું કે, ભા કુલીન એવા તમારા માટે આ યોગ્ય .થી.” તે વિચાર કરે કે સાધ્વી મૃગાવતીજીને ગુન્હ છે હતે? અનુપયોગ થયે એટલે છે જ ને ? તેમાં ય અનુપગ થઈ જવાના સંયોગે તે હતા જા ને અંગે ખબર છે