SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ : ની જૈન શાસન [અઠવાડિઠી છે શ્રી જૈન ધમકીર્તિ ગુરૂપદેશે નાનાયૂ સંઘવી સુર હરકાન્ત ભાર્યા ભારૂમ પત્યે સુપૂજા કી તસ્યા છે શ્રી ઋષભેશ્વરપ્રાસાદસ્ય જિનેધ્ધાર શ્રીનાભિરાજવંશ કૃતાવતારે કલ્પદ્રુમમહત્સવન સુધામિન સુરંગગણાંક્તિ લગાને સંયુગાદિ જિનેશ્વરે શુભમતુ...કાષ્ઠસંઘે શ્રીવિમલનાથ બિમ્બાજિન પ્રતિષ્ઠિત.” ગુલાબચંઢજી તે કુછ ઔર હી લિખતે – લોકા શ્રી સ્વસ્તિ શ્રીકંવનાપત્ર મેક્ષ માગુતમાદિના પ્રણમામિ વિક્રમાદિત્ય છે સંવત ૧૪૩૧ વર્ષે વૈશાખ સુદી તૃતીયા તિથી બુદ્ધિને ગુરૂ વાઘેહા વાણિઝુથ પરિ ? સરેવર લોકાતિ ખંડલવાસા પગને રાજ એ વિજયરાજ પાલયતિ સતિ ઉદયરાજશેલ શ્રીમજિનેન્દ્રારાધનતત્પર પર્ય-તુ વાગડ પ્રતિપા શ્રીસાંગ ભટ્ટારક શ્રી ધમકીર્તિ ગુરૂપદેશ નાના સંધર્વો સુર હરદ્વારા ભાર્યા ભારૂમ પ સુપૂજા કી તસ્યા શ્રીનાભિરાજવંશ કૃતાવ તારે કલ્પદ્રમ મહોત્સવેન સુધાસ્મિન સુરગણાંકિત લગાને સંયુગાદિ જિનેશ્વરે છે શુભમતુકાષ્ઠાસંઘે શ્રીવિમલનાથબિંબસાજિન પ્રતિષ્ઠિત આટલું હોવા છતાં પણ દિગંબરની વાત જ્યારે સાચી માની શકાય કે એમના કહેલ વર્ષની કેઈપણ મૂર્તિ અહીં હોય, એટલો ૧૪૩૧ને જીર્ણોધ્ધાર અને ૧૫૭૨ ની ન | નવચૌકીની બનાવટ સાચી માનિયે તે કોઈપણ મૂર્તિ ૧૪૩૧ની હેવી જોઈએ. પરંતુ છે પોતે દિગંબરેએ આપેલ હરિસ્ત જેવા છતાં પછી એક પણ મૂર્તિપર સંવત ૧૪૩૧ | ખ નથી. આટલું જ નહીં પરંતુ ૧૫૭૨ને ઢોખ પણ કઈ મૂર્તિ પર નથી. વાસ્તવ માં બીજા ઠેકાણેથી લાવેલ મૂર્તિ પર એ વર્ષને લોખ હોઈ શકે છે. પરંતુ મંદિરમાં ૧ તે ર વર્ષની જ્યારે કે મૂર્તિ જ નથી તે પછી એ વર્ષને લોખ ક્યાંથી હોય. { એટલો ૧૪૩૧ યા ૧૫૭૨ ના વર્ષની કે મૂર્તિ જ નથી તે પછી એ સમયનું મંદિર પણ સાબિત થઈ શકતું નથી, અને મંદિર જ એ વખતનું ન હોય તે પછી જિર્ણોદ્ધાર ને ઉકત વીર યા વિકમ સંવત કેમ મનાય? માની લો કે એ ઠેકાણે જુનું મંદિર છે હતું અને વિદ્યમાન મંદિર નવું બનાવેલ છે. પરંતુ હમણાં મંદિર તે શું મૂર્તિ પણ ? એ લખવાલી નથી તે શું વગર મૂર્તિએ જ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યાં? વાસ્તવમાં જે તે જે મૂર્તિ પર લખ છે એમાંથી કેપણ મૂતિ ૧૬ વ શતાબ્દી નથી. બધી ? તે જ મતિ ૧૭–૧૮–૧૯ ની શતાબ્દીની છે. (કમશઃ) -- • -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy