________________
૩૫૨ :
.
. .: શ્રી જૈન શાસન [અઠવાડિક]
જ મંદિરમાં જનાર ભગવાનને માથે રાખતા નથી. ઉપાશ્રયે જનાર ને માથે રાખતા નથી, ધર્મ કરનારા ધર્મને ગણતા નથી અને જે ઘરમાં રહે છે તે વહિલને માથે રાખતા નથી.
ઘણાં હમેશા બેટે માર્ગે જ હોય. ટેળા કદિ સાચે માગે હોતા નથી, આજની તમારી સરકારને ય કહેવું પડે કે, ટેળાથી થાકી ગયા. ટેળા શાહી ઊભી કરી તેના પરિણામે નજરે જોઈ રહ્યા છે. ટેળાથી ઘર-પેઢી-વ્યવહાર ન ચાલે તે ધર્મ ચાલે ? આજે જેટલા દેષ પેસી ગયા તે બધા ધણી વિનાના બની ગયા માટે. માણસ જે માણસ ખરાબ થયે તે સ્વચ્છ હી બની ગયેલ માટે. વડિલને માથે ને રાખવા તે સ્વતંત્રતા નથી પણ વહિલને પૂછયા વિના એક કામ ન કરવું તે જ સ્વતંત્રતા છે. સારા ઘરને છેકર માસ્તરને હેરાન કરે, રસ્તા વચ્ચે તેફોન કરે, તે નાપાસ થાય તે માસ્તરની ડાઠડી કાઢે. શાથી ? સ્વછંદીને કંઈ જ ન બચાવી શકે. જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપનો ડર હોય જ નહિ. જેને પાપને ડર હોય નહિ તેને માથે વડિલ ફાવે નહિ.
આપણે ત્યાં નિશ્રામાં જીવન છે. વગર નિશ્રાએ છવાય જ નહિ. નિશ્રા જ તેનું નામ કે- આજ્ઞા મુજબ જીવન જીવવું તે. સાથે રહેવું તેનું નામ નિશ્રા નથી સાથે તે સ્વાથી પણ રહે અને ઘણી ઘણી લુંટ કરે. તમારા સંતાન તમારા ઘરમાં રહે છે તે ઘર ખાતર નહિ પણ ખાવા-પીવા-મજ મજદિ મળે છે માટે તેને ઘર મા-બાપ કહ્યું મારું નથી લાગતું તેને કશા પર પ્રેમ નથી. તે તે ઘર–પેઢી-મા-બાપની આબરૂને ય બટ્ટી લગીકે તેમની જાત છે.'
પાપથી દુખ જ આવે આ શ્રધા આવે તે કામ થાય. પછી તે પાપ કરતાં ય કંપારી છું. આપણે ત્યાં તે ઇચ્છા મુજબ-મરજી મુજબ વર્તવું તે જ મોટું પાંપ? સારી કામ પણ પૂછયા વિના કરવાના નથી. પણ આજની હવાએ, આજના શિક્ષણ એટલું નુકશાન કર્યું છે કે બધે બગાડે પેસી ગયો છે. ધર્મમાં, દેશમાં અને તમારા ઘરમાં ય, રાજતંત્રમાં ય સકે પેસી ગર્યો છે. આજે જે ખુરશી પર છે, તે ખુરશીને વફાદાર નથી, બધા સ્વછંદી બની ગયા છે. આજે જેટલાં પાપ વધ્યા છે તે બધાનું મૂળ કારણ પૂછયા વગર જીવવા માંડયું તે છે. જેને માથે વડિલ નહિ તે કદાચ સારા કામ પણ કરતે હોય તે પણ તેને આશય તે સારે હોય જ નહિ. કેમકે પાપથી દુઃખ અને ધર્મથી જ સુખ ભૂલી ગયા. માટે આજે પાપ બરાબર ગોઠવી . ગોઠવીને રોજના બધ થાય છે. પાપમાં સફળતા મળે તે હોશિયારીને પાર માને નહિ. આ જીવ પિતાનુંન્ને પારકા કલ્યાણ કરી શકે નહિ.
5
.
*
*