________________
T:
TUTI
શાસક મમાયા
.
.
.
2
શંખેશ્વર મહાતીર્થ શ્રી હાલારી જૈન ધર્મશાળામાં
ભવ્ય ઉપધાન અરે પૂ. હાલાર દેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના ૫ પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની પુનીત નિશ્રામાં તેઓશ્રીના { ઉપદેશથી (૧) શ્રીમતી પુરીબેન હંશરાજ હીરજી ચંઢરીયા પરિવાર હા. શ્રીમતી ૧ કમળાબેન મોહનલાલ હંસરાજ રાવલશરવાળા હાલ નાઈરોબી તથા શ્રીમતી લમીબેન
મુરગ લખમણ ગડા સોળસલાવાળા હાલ મબાસા (૨) શ્રીમતી રાણીબેન ખીમજી છે વીરજી ઘુઢકા પરિવાર મીઠાઈવાળા હાલ નાઈરોબી માટુંગા જામનગરવાળા (૩) સ્વ. } શ્રીમતી ઉમાબેન સેજપાર કચરા ગોસરાણ સ્વ. મહેન્દ્રકુમાર સેજપાર ગોસરાણીના . 1 શ્રેયાર્થે શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ લાખાબાવભથાણુ હાલ જામનગર (૪) શાહ ? 1 મેઘજી ડાય ભાઈ ગોસરાણી હ. ભાઈ લીલાધર મેઘજી નાના માંઢાવાળા હાલ પ્રભાદેવી મુંબઈ તરફ થી ભવ્ય રીતે ઉપધાન કરાવવામાં આવ્યા.
પૂ. શ્રી માગશર વઢ ૫ ને પધાર્યા માગશર વઢ ૬ ના ઉપધાન પ્રવેશ થયો છે 1 માગશર વદ ૮ ના દ્વિતીય પ્રવેશ થયો. સંખ્યાના ૫૫ ની રહી.
કરાજ ક્રિયા પછી વાજતે ગાજતે ઉપધાન કરાવનાર સંઘપતિઓ તરફથી ૧ ચતુર્વિધ સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શને જતાં અવારનવાર બીજા જ | મદિરાએ પણ જતા આમા જ અનેરો આનંદ સંધપતિઓ તથા તપસ્વીઓને અડવતે હતે. અનુષ્ઠાન બરાબર થતા તથા તપસ્વીઓની ભક્તિ વ્યવસ્થા સુંદર હતી. સંઘ- 2 પતિએ પ! તપસ્વીઓને ભકિતમાં ખૂબ ઉત્સાહિત હતા અને ભક્તિ કરવામાં ખામી છે 4 ન રહે તેની કાળજી રાખતા બહારથી પધારેલા મહેમાન તથા યાત્રિકોને પણ ઉપધાન છે દરમ્યાન દરરોજ ત્રણે ટાઈમ સુંદર ભકિતથી જમાડતા હતા.
એ હાલમાં જામનગર ઢિગ્વિજય પ્લેટ શ્રી વિમલનાથ દેરાસરથી ત્રણ પ્રભુજી લાવીને પધરાવ્યા હતા જે સુંઢર આંગી વિ. થતા પ્રવેશને આગલે વિસે લીલાધર | રામજી તરફથી પૂજા ભણાઈ બાય કમળાબેન મેહનલાલ ચંદરીયા તરફથી શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું ૧૮ અભિષેક થયે શાંતાબેન મહેન્દ્રભાઇ તથા તેમના હસ્તક