SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ - fekhક વિજયસૂરીજેજી મહારાજની ૩ Ma rcu soal eurvo evo prolony PSUL MU yule ya ' USOK 2 X u -તંત્રીએ (પ્રેસ: મેઘજી ગુઢકા : | લઇ) હેમેન્દ્રકુમાર જશુબલાલ શte (જજ). - સુરેશચંદ્ર કીરચંદ જૈs (૧૩૦૪). | ૨જદ મજી જજ ( ) છે કે અઠવાડિક • • વર્ષ :૯) ૨ ૫૩ રાગસર સુદ-૮ મંગળવાર તા. ૧૭-૧૨-૯૬ [અંક ૧૭ પ્રકીર્ણક ધર્મોપદેશ , ૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ને ( ૨૦૪૩, અષાઢ વદિ-પ મંગળવાર તા. ૧૫-૭૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ– (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? ક્ષમાપના(પ્રવચન ૧૩ મું) -અવ° છે. માટે જ આચાર્ય મહારાજ સમજાવી રહ્યા છે કે- સંસારનું સુખ તે સાચું સુખ જ જ નથી. સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. સંસારના સુખને સુખ માને તે જૈન છે નથી. તે સુખનું સાધન જે પસે તેને ય પાપ ન માને તે ય જેને નથી. જેના પૈસાને પાપ જ માને. પોતે સંસારમાં રહ્યો છે એટલે પૈસાની જરૂર પડે માટે મેળવે. ' પણ “મારે ભારે પાપોય છે તેમ માનીને મેળવે એટલે પૈસે મેળવવા માટે બીજી પાપ ન કરે. પસાને પાપમાં ઉપયોગ ન કરે. માટે તે બધાથી સાર કહેવાય. જેની પાસે પુશ્યોગે સે હેય તે તે ધર્મની જાહોજલાલી કરે. આટલા પૈસાવાળા જ્યાં હોય ત્યાં મંદિરાદિમાં કેશર-સુખડાદિની ટેપ કરવી પડે? જ્યાં જયાં મંદિર-ઉપાશ્રયાદિ છે ધર્મસ્થાનની જરૂર હોય અને તે ન થાય તેમ બને ? આજે ટીપ કેમ કરવી પડે છે? 9 શ્રીમંતે “સાધારણ થઈ ગયા છે માટે જે શ્રીમંતે ધર્મ પામેલા હોત તે ટીપની જરૂર જ ન પડત. હજી આજે પણ કેકે કેક એવા ગામ છે કે જયાં ગામવાળા પિતે જ ટીપ ભેગી કરે છે, બીજે જતા નથી.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy