________________
૫
૪૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
[ આજે ધર્મ માટે મોટેભાગે તમારે ક ખ નથી. લખપતિ પણ ભગવાનની
પૂજા મફત કરે, મંદિરમાં ભગવાન તૈયાર હોય, કેશર-સુખડાદિ તૈયાર હોય તે પૂજા ૧ કરે નહિ તે ટ્રસ્ટીઓને ગાળ દેતે દેતે ચાલ્યો જાય. તમારા ધર્મને પચ્ચે કેટલું છે ? 8 તમે બધા ટીપમાં ય પસા ભરે છે, બેલી પણ બેલ છે તેની મને ખબર છે, પણ છે તે નાક માટે કરે છે, ધર્મ માટે નથી કરતા ! ધમી કહેવરાવીને ટીપમાં પૈસા ન ભરે છે છે તે ખરાબ કહેવાય. બેલી ન લે તે લોક ટીકા કરે, તમારા ઘરવાળા પણ બોલે છે માટે બોલે છે. પણ મારે મારી શક્તિ મુજબ આ બધું કરવું જ જોઈએ તેવા હયાના 8 ઉલાસપૂર્વક કરે છે? આજે તે હયાના ઉલાસપૂર્વક ધર્મ માટે કરતા હોય તેવા છે છે શેાધ પડે. *
માટે સમજી લે કે, મોક્ષનું સુખ તે જ સાચું અને વાસ્તવિક સુખ છે. બાકી છે સંસારનું સુખ તે સાચું સુખ નથી. સંસારના સુખને સુખ માને તે જૈન નહિ. સંસારના સુખ ઉપર અને તે સુખનું સાધન જે સંપત્તિ તેના ઉપર મહ હોય, તે મોહ
સારે લાગતે હોય તે પણ જૈન નહિ. સાચા જેન તે મેહથી છે ભરાતો હોય. તે ? છે તે માને કે સંસારના સઘળા ય પદાર્થો ઉપરને મોહ મને દુગતિમાં લઈ જશે. !
મમ્મણ શેઠ પાસે કેટલો પાસે હતે? શ્રી શ્રેણિક મહારાજાના ભંડાર માં ય ન હોય ! છે તેટલે. છતાં ય તે કયાં ગયે? સાતમી નરકમાં. સંસારમાં સાચું સુખ છે? સંસારની ! છે સંપત્તિ તે જ મોટામાં મોટું પાપ છે તેમ સમજાય છે. આજે તે જેની પાસે ઘણા 8 સા તે માટો ચોર છે માટે જ્ઞાનિએ સમજાવે છે કે “સંસારને સારે ન માને. સંસારના સુખને સુખ જ ન માનો સંપત્તિને પાપ માને. મોટો વેપાર તે મોટું પાપ છે તેમ માને. ઘણા સા જ હશે તે પણ તમને કેઈ બચાવી નહિ શકે.” પસા નહિ હોય તે પણ “મારે ઘણું છે
સા જોઈએ. ઘણા પૈસા જોઈએ તેમ કર્યા કરશે તે મર્યા પછી મોટેભાગે નરકછેતિર્યંચમાં જવું પડશે.
આપણે બધાને મરવાનું નકકી છે. “કયારે મરવાનું છે તે ખબર નથી. ગમે છે ત્યારે મરવું પડશે તે કયાં જવું છે તે નકકી કર્યું છે? છોકરે ઘણા પૈસા કમાવીને 3 લાવે તે કેવી રીતે તે લાવ્યું તેમ પૂછે ખરા? છોકરા ઉપર સાચો પ્રેમ હૈય તે તે છે જ કરો ગતિમાં ન જવું જોઈએ તે વિચાર છે ખરો? છોકરે કઈ છેટું કામ કરે છે { તે તમે તેને ઉત્તેજન આપ કે ઠપકો આપે ? પરદેશ ગયેલા છોકરી, લખે કે- બહુ જ લેભ કરતે નહિ, ઘણાં પાપ કરતે નહિ. ઘણા સુખી જેને આર્યદેશાદિમાં જન્મેલા { છોકરાઓને, જ્યાં દેવ-ગુરૂ-ધર્મથી સામગ્રી નહિ તેવા દેશમાં મોકલી આપે છે. ઉપરથી