________________
અથ શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયને લખેલા કાગળ
( ક્રમ-૪ )
(ગતાંકથી ચાલુ )
ચૈત્ય ભક્તિ લેાચાદિ આસરી ચાર અર્થ જાણ્યા છે, એમ સ અભાવવા.
ઠામે ચાર
અહા ણિચ્ચ' તવા કમ્મ સવ્વ મુÛહિ' વિન્દેય'; જાય લજ્જા સમાવિત્તી, એગભત્ત...ચ ભેાયણે ' એહવું શ્રી દશવૈકાલિક સૂત્રે કહ્યું છે. એકાશન નિત્ય તપ તે પન્ના, એમ ઉપવાસાદિ નૈમિત્તિક તપ તપે અર્થપત્તિ સિદ્ધિ પદાર્થ; એમ મ્હેતાં ઉપવાસાદિકથી એકાશનક બલવંત, તથા હિ એ વાક્યા. ધ્યાનાધ્યયન વિનય વેચાવૃત્તાદ્ય વ્યાઘાતકપણે ઉપવાસાદિકની એકાશનાઢિ તપ બલવંત જ, એ મહાવાક્યા. આજ્ઞા જ ધર્મને વિષે સાર એવ પર્શી.
તથા જે લિખ્યા છે. થાપયે તે થાપના. તે તો પુરૂષ વ્યાપાર છે. તે આદિ અંત છે. તે શાશ્વત પ્રતિમા ઋષભાનન, ચંદ્રાનન, વાષિણ, વમાન નામે છે. તર્ક કિમ સભવે, શાશ્વત ભાવમાંહિ પુરુષ વ્યાપાર નથી; તે માટે તિણુરા ઉત્તર જે શાશ્વત માંહિ અના પ્રવાહ પુરૂષ વ્યાપાર છે જ, અત એવદ્વાદશાંગી પણ અવિચ્છિત્તિનયા તાયાં પાશ્વત કહી છે. ‘એસાણ દુવાલસ'ગી અનુિિાણુ ડઆએ સાસયા’િ સૂત્રાત સ્થાપત સ્થાપનાએ ભાવવું. પત્તિત્તિ અભિપ્રાયરૂપ પુરુષ વ્યાપાર તે સ્થાપના તે પ્રવાહાના દેતાંક અનાદિ સ્થાપ્યતે ઇતિ સ્થાપના, એ કર્મ વ્યુત્પત્તિ વ્યાપારાશ્રય તે સ્થાપના. તે સ્વતઃ અનાદિવ્યાપારાપરાગે, પ્રવાહે અનાદિ, ઇંહા કાઇ દૂષણ નથી. વિહિત તøભિપ્રાય વિષય તે તત સ્થાપના. અત એવ ગુરૂરભિપ્રાય વિષયાક્ષાદિગુરૂ સ્થાપના. જિનાભિપ્રાય વિષય પ્રતિમા તે જિન સ્થાપના કહિયે. સદ્ભાવ સ્થાપના, સ્થાપના વિશેષ અનુયેાગદ્વાર સૂત્રે પ્રસિદ્ધ જ છે. અશાશ્વત સ્થલે પ્રતિ વ્યતા શુદ્ધ પ્રતિષ્ઠાવિષે અભિપ્રાયાધાન હાય.
અસદ્ભાવ
શાશ્વત સ્થલે પૂર્વ પૂર્વાભિપ્રાય જ્ઞાને જ કુશલાનુબંધ જ હાયે. શાવતાશાશ્ર્વત સ્થાપના ઉભય, વંદન જ ઘાચારણાદિકને સૂત્રે કહ્યું છે. ‘તર્ષિ ચૈયા” વ ઇ, તઉ પડિનિય ઇહુમાગચ્છઈ. ઈહુ ચેયાઇ' ઇત્યાદિ પાઠાત. ઋષભાદિ નામના વિરહ પર કર્મભૂમિમાં ન હાવે, તે માટે શાશ્ર્વત પ્રતિમા મધ્યે તøભિપ્રાય પ્રવાહાવિચ્છેદ હૈાવે. એ પરમા એ નામનિક્ષેપની પરે સ્થાપના નિક્ષેપ ભાવસ્મારકપણે હિતાવહઈશ્વમ ઘણા રહે છે. આહાય અભેારાપે પ્રતિમા તેહ જ જિમ ઇમ જાણી આત્મ પરમાત્માનું અભેદ્ય ધ્યાન