________________
વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬:
૨
.
{ છે. જિનવાણીનું વાંચન શ્રમણ નિગ્રંથ સાધુઓ જેમણે રોગનું ઉદ્વહન અને ગુરૂભક્તિ A દ્વારા ગુરૂ આજ્ઞા મેળવવા જેટલી લાયકાત કેળવી હોય એ જ સાધુ જ કરી શકે એટલી છે R મર્યાદા હે વા છતાં આજે વકતવ શક્તિ દ્વારા અનેકાંતવાદની ઘોર ખોદાઈ જાય એવા છે 8 અધુ-અધકચરા જ્ઞાનથી વ્યાસપીઠ પર બેઠી જાય, જૈન શાસનના અક્ષરનું ય જ્ઞાન ન 8 R હોય એવા લેખકૅ બની છાપામાં લેખમાળા છપાવે ને એ બેલે તે અંતિમવાય છે. ગણાય એજ વ્યાખ્યાનમાળાઓ ચલાવતાં ને રૂબરૂમાં મળીએ તે કહેશે, “આગમમાં જ્યાં ? ને ત્યાં વિસંવાદ છે,
આજે શ્રાવકે બહAત મટી ગયા એને કારણે શાસન આપત્તિમાં આવ્યું છે. એક એક આરૂ પર પગ મુકાઈ રહ્યો છે, સિધ્ધાંતમાં અનેકાંતવાદના નામે ભેળસેળ છે થાય છે. સાધુઓને જે ગેળા ગબડાવવા હોય એ ગબડાવે રાખે છે. વ્યાખ્યાનના સ્તર ૧ નીચે ગય છે. તવની વાત, આશ્રવસંવરની વાત કંટાળાજનક લાગે છે ને છાપા-ચાપાઆ નિયાં, ગજલ, ટુચકા, શાયરીવાળી ભાષાઓથી ગબડાવતા ગોળાઓ પર વાહવાહ થયે છે ( રાખે છે. “હે રૂપ અહે ઇવનિની જેમ બેય સરખા.
આ માટે જેણે ખરેખર, જ્ઞાનપંચમીની સાચી આરાધના કરવી હોય એણે સૌપ્રથમ છે તે પોતે જ શ્રુતજ્ઞાન ભણવાને આગ્રહ રાખવો જોઈએ. પહેલા ભણવાની ભૂખ અપાર છે હતી છતાં તેને માટેની સામગ્રી દુલભ હતી. મેધાશક્તિ અપાર હતી... પણ એ મુખપાઠ 4 રૂપે ચાલતી પરંપરા લાંબી ટકી શકી નહિ. આજે પુસ્તક રૂપે જેટલુયે શ્રુત ઉપલબ્ધ 8 છે એને પણ પ્રેમમાં પડેલ ચતુર્વિધ સંઘ સદુપયોગ કરી શકતા નથી એનું જ આ 5 પરિણામ છે કે સાધનાને પ્રાણુ ચાલ્યો ગયો છે, સાધના જીવન ઉત્સાહ, ઉમંગ કરમવા માંડે છે અને શિથિલાચારે મેર જોર પકડયું છે. શ્રાવકે પણ જે ભણવા અને ભણાવવામાં ઉદ્યમવંત થઈ જાય તે આજે વરસેદાડે કરવા પડતા સંમેલન ને શાસ્ત્ર છે 4 વિરૂધ્ધ પ્રરૂપણાઓ પર તે અંકુશ જરૂર આવી જાય.
- મૃતભકિત અનેક રીતે થઈ શકે છે. જે હસ્તલેખન કરી શકે એ તાડપમાં કે ? પોંડિચેરીના હજારો વર્ષો સુધી ટકે એવા કાગળમાં તલના તેલના કાજળમાં હીરાબોળ અને બાવળને ગુંદર વગેરે યોગ્ય પ્રમાણમાં નાખી કલાકો સુધી ઘુંટીને તૈયાર કરેલી
સહી દ્વારા, તદ્દન અલ્પ આરંભથી બનાવેલી લાકડાની કલમ દ્વારા જે તે લખવા છે માંડે તે ખરા અર્થમાં મૃતભકિત થાય. જે સ્વયં ન લખી શકે એ લખાવીને પણ
જ્ઞાનભંડાર ઊભું કરી શકે. ગૃહમંદિરની જેમ પહેલાના શ્રાવકે ગૃહજ્ઞાનભંડાર પણ રાખતાં. જેથી વારેતહેવારે કલ્પસૂત્ર વગેરેની પ્રતે તૈયાર જ હોય અને ગુરૂમહારાજને
.
.
s