________________
It 3
શ્રી જૈન શાસન (અઠવાડિક)
. ., ૧
૨૪. નં. જી.એન.૮૪ -
0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુગુદશી
0.
MURUK
પ્પ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
sessooooooo
- સંઘનું આક્રમણ પાપક્રિયા પર હોય, વૈરાગ્યાદિ આત્મગુણ ઉપર ન . ૦ જ્ઞાન તેનું નામ જે છેટું ગાંડપણ ન કરવા દે ! મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ છે
નુકશાન કરે કેમ કે, તે ભગવાનની આજ્ઞા મુજબ-કહ્યા મુજબ ન વતે પણ છે પિતાની મરજી મુજબ વર્તે. ૦ આ જન્મ મોક્ષે જવા માટે છે પણ જેને મોક્ષે ન જવું હોય અને સંસારમાં જ છે રખડવું હોય તે તો ભગવાનની આજ્ઞાને ય અ૫લાપ કરે અને શાસ્ત્રને ય શાસ્ત્ર 0
બનાવે. આપણે નંબર શેમા છે ( - લક્ષ્મીને હૈયામાં રાખી ભગવાનને જિંદગી સુધી નમસ્કાર કરે તો ય કાંઈ ભલું છે
થવાનું નથી. સંસારમાં જે કાંઈ સારૂં દેખાય છે તે બધું ખરાબ છે એવું મગજમાં રેસી જાય છે
તે કામ થઈ જાય. ૦ આજે આ સંસાર દાવાનળ ન સળગતે હોય એવા હૈયા જ થોડા. સુખને રાગ છે
અને દુઃખને દ્વેષ એ બન્ને પર આ લડાઈ છે. આ બે જેને હોય તેને ફોધ-માન છે માયા-લોભ એ ચાર આવતા વાર કેટલી ? ૦ અનાદિના જે આઠ પડયા છે તે આઠે કર્મને કાઢીએ તો મોક્ષ મલે. કોઈ પણ સારી છે 0 ચીજ જોઇને ઇચ્છા થાય તે લોભ. કેઈ માગે નહિ તે રીતિએ સંતાડી દેવાય છે કે
માયા તે એવા દુશ્મને છે કે બધાને પડે. હું એટલે કેણ? માન મારી આડે કે
કોઈનાથી જ અવાય જે આડે આવે તેને દૂર કર્યા વિના રહે નહિ તે ક્રોધ ? 0 છે આ ચાર બરાબર કાબુમાં આવે તેમજ સાધુપણાને સ્વાઝ આવે. છે . ભગવાનને માનવા હોય, તેમના દર્શન પૂજન કરતાં હોઈએ અને કહીએ કે અમને ૪ ૐ સંસાર ગમે છે તો તે બેમાં મેળ જામ નથી. COOOOOOOOoooooooooooooow
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંઝિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦