SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ / cialiste I wલારધારા ૮. વિજયaહરીફ્રેજી મહારાજની - 2 m a cu 300 euro e pielone PHU NANI YU120347 - - - હિણી • #NNMS • wદવા/ઉફ • आज्ञारादा विरादा च. शिवाय च भवाय च પ્રેમચંદ મેઘજી ગુઢકા ! - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સજનલાલ #tect (રજકોટ). સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (વઢવલ્સ) જિથે ક્યR &# (જાજa) 5 વર્ષ: ] ૨૦૫૩ ચૈત્ર સુદ-૮ મંગળવાર તા. ૧૫-૪-૯૭ [ અંક ૩૩ - -- - જ પ્રકીર્ણક ધર્મોપદેશક -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭–૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) –અવ૦) તમને બધાને જે કાંઈ મળ્યું છે તે ધર્મથી જ મળ્યું છે તેમ ચાઢ આવે છે ન સમજવા છતાં “દુનિયાના સુખ માટે ધર્મ કરે તે બધા દુઃખી જ થવાના છે તે ભગ વાનની વાત તમે તો માને છે ને? મેક્ષ માટે જ ધર્મ કરવાનો છે. મેક્ષ માટે છે ધર્મ કરે તે રાંસારમાં રહે ત્યાં સુધી વધારેમાં વધારે સુખી થવાના છે. તે માટે શ્રી જ ૪ તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષે ઉત્તમ દષ્ટાન્ત છે. તેઓના જીવન ચરિત્રો વાંચો એક છે ક કરતાં એક ચઢિયાતે. મનુષ્યમાં આવ્યા તે સાધુ થયા વિના રહ્યા નથી. સુખ-સામગ્રી એવી મળે કે તમારું માથું કામ ન કરે, તે છતાં ય તે સુખ-સામગ્રીને લાત મારી છે છે મારીને ચાલતા થાય, સંસાને વિરાગી તે જ ધમ ! સંસારના સુખને વિરાગી તે જ ધમ! ખરેખર ધર્મ કોણ કહેવાય ? જેને આ દુનિયાનું સુખ ગમે નહિ, તે સુખ ઉપર રાગ છે 8 થાય નહિ, કદાચ તે સુખ ઉપર રાગ થાય તે હેષ થાય કે-આના ઉપર રાગ ! આ 8. છે તે આજે છે અને કાલે નથી. મને અધવચ્ચે મૂકીને ચાલતું થાય તેવું આ સુખ છે.”
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy