________________
વર્ષ
અંક-૧૬ તા ૧૦-૧૨-૬ :
ભ. ચક્રમભરવામીના સાત ભવના નામ ૧ ધર્મશાન ૨ સૌધર્મ દેવલોક ૩ અજીતસેન્ટ ચક્રવતિ - ૪ અગ્રુતે . ૫ પદ્યરામાં
૬ વિજયત (અનુત્તર) સાતમો ભવ સંપ્રભસવામીન ' ,
" તારે પણ ડુબાડે પણ - ' કુખ્યા
તર્યો ચંડકૌશિક (વભવ) અંડરાચાર્ય ૨ શરીરની મમતા મરિચી
અંધકરિના કલહ શિય - ૩ યુરૂના ઠપકાથી કુલવાલક
મૃગાવતીએ ૪ રસના
- કંડરીક - ૫ ગણિકાના સંગે " સંદિપેણ
લીભદ્રક ૬ લાલચ - શુભમચકી
ભરતચકી ૭ પ્રમાદ , ચોદપૂર્વધર
ગેમરગામી (અપ્રમત) • ૮ ઉપરાગ .
સંગમદેવ ની ખરકવેણ (કેવા કરી) ૯ તેજલેશ્યા
શાળે
મુનિ બમ થઈને, મહાવીર સ્વામી ભ.ને થયેલા ઉપસર , ૧. જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ
કપુતના વ્યંતરીને ૨ મદયમમાં છે . આ
" સંગમદેવ
ની ૩ ઉત્કૃષ્ટમાં' , ' ,
ખરકલ કાનમાંથી ખીલ્ય કાહવા તે "
- વિવિધ વાંચનમાંથી -
–સાવીજી શ્રી હર્ષપૂર્ણશ્રીજી મ. શ્રી શત્રુંજય તીર્થ ઉપર જિનેશ્વરદેવના દર્શન માત્રથી બે ભવની ગતિને નાશ થાય છે. પૂ તથા જુતિ કરવાથી એક હજાર સાગરેપની ગતિ નાશ પામે છે. •
માર્ગમાં શત્રુંજયનું ધ્યાન કરવાથી એક હજાર પોપમ વર્ષનું, અભિગ્રહ કરવાથી લાખ પોપમ વર્ષનું ને તેની સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમ વર્ષનું સંચિત કરેલું પાપકર્મ નાશ પામે છે.
ગુણ વગરને માણસ ગુણવાનને ઓળખતે નથી, અને ગુણવાન માણસ ગુણવાનની અદેખાઈ કરે છે પરંતુ ગુણવાળા અને ગુણ ઉપર પ્રેમ રાખનાર મનુષ્ય વિરલા હોય છે.