________________
યાનિી મહત્તરા સુનુ
આ વાકય સાંભળતા કે વાંચતા જ યાકિની મહત્તાની ચૈાગ્યતા નજર સમક્ષ તરી આવે છે.
અસાધારણ વિદ્વતા ધરાવતા શ્રી હરિભદ્ર પુરાહિત એક વખત ફરતાં ફરતાં જૈન ઉપાશ્રયની બાજુએ આવી પોંચિત ઉપાશ્રયમાં રહેલા સાર્વીજી સ્વાધ્યાયમાં રક્ત
હતા—ત્યારે આજે,
સાધુ-સાધ્વીજીએ ાતાના સ્વાધ્યાયમાં તપ૨ હશે ? આાઢી અવળી ચાલતી પ્રતાથી પર હશે?
ચાં કિના
મહે ત રા
—વિરાગ રુચી
com
જે સાધુએ અને જે સાધ્વીએ પેાતાના સયમનું બરાબર પાલન ક૨વુક હોય, કલ્યાણ સાધવુ' હાય, સ્વપર ઉપકારી બનવુ હોય તેમને પેાતાના આચારમાં લીન રહેવું જોઈશે. શ્રાવક અને શ્રાવિકાનાએ ઉપાશ્રયા જ બન્યા રહેવા દેવા હોય તે ત્યાં જઈને તેમના સયમ પાલનમાં વિક્ષેપ પડે એવી વાર્તા કે પ્રવૃત્તિ કરવી એ ચૈગ્ય નથી. સાધુ–સા વીજીએએ પશુ ચાÒ ચાક્ષુ' કહી દેવુ જોઈએ કે અમે અહી રહ્યા છીએ તે અમારા સયમના નિર્વાહને માટે અને તમારે અહી" આવવાનુ તે ધર્મ જ લેવા માટે સાધુ-સાધ્વીજીએ પેાતાના માચારમાં લીન રહેશે તા જ ઉપકાર કરી શકશે અને શ્રાવકશ્રાવિકાઓ પેાતાની ક્રૂજ સમજશે તે જ લાભ ઉઠાવી શકશે,
( જુએ અનુ, પાના ન ૨૭૪૯૫૨ )
ચાકિની મહત્તરા પોતાના આચારમાં લીન હતા તે સ્વાધ્યાયને પેાતાના પ્રાણ સમજતા હતા. નવી નવી ગાથા ગાંખી રહ્યા હતા. એ અવસરે ઉપાશ્રયની બાજુમાંથી નિકળતા શ્રી હરિભદ્ર પુરાહિત ગાથા સાંભળી, તલ થઇ ગયા, અર્શી વિચારવા પ્રયત્ન કર્યાં. અથ સમજાતા નથી પ્રતિજ્ઞા યાદ આવી, પહેચ્યા ઉપાશ્રયના દ્વારે. ભનુા મેળવી ઉંદર પ્રવેશ કર્યાં, હાથ જોડી બેયા—આપ ગુરૂ અને હું” શિષ્ય’
શું મળ્યા તે સમજાય છે?