________________
અ
અ
અe શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
{ લગડી, શ્રીફળ અને સાકરના પડા વડે દરેક તપસ્વીઓનું બહુમાન જુઠા જુદા દાતાઓ ર તરફથી કરવામાં આવેલ તપોત્સવની રૂપરેખા અને આભારઢશન સંઘના ટ્રસ્ટીશ્રી : . પ્રદિપભાઈ અમુલખભાઈ સંઘવીએ કરેલ. સંઘના ટ્રસ્ટી તથા સંઘના ભાઈઓએ
સેવાઓ બજાવી હતી. પૂ. આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના શુભ 5 આર્શિવાદથી આ પ્રસંગ ભવ્ય બન્યો. “માની મમતા” તથા “મહામંત્રને પ્રભાવ” એક હું * પાત્રીય સંવાઢ શ્રી નરેન્દ્રભાઈ કામદારે પ્રસ્તુત કરેલ પ. પૂ. શ્રી જિનસુંદરવિજયજી મ. 5 [ સાહેબે તપસ્વીઓને ભાવવાહી શબ્દોમાં હિતશિક્ષા આપી હતી.
રાજકેટ-પૂ.આ.શ્રી તપસ્વી વાષેિણસૂરિજી મ ઠા. ૫ તથા સાવી ઉજજવલતા છે છે શ્રીજી, સા. હુંશકલાશ્રીજીની નિશ્રામાં ચૈત્ર સુઢ ૫ ના સવારે માંડવી ચોક જૈન દેરાસરે ? ૪ પધાર્યા. નવ૫ર ઓળી, આયંબિલો, ભકતામર પાઠ સિદ્ધચક્રપૂજન મહાવીર જ મેસવ છે 4 વિગેરે ઉજવાયા. ચાતુર્માસ પ્રહલાઢ પ્લેટમાં થશે. લબ્ધિપ્રશ્ન-૧૩૦૦ પ્રશ્નોના જવાબ ૧ રૂા. ૧-૫૦ને સ્ટેમ્પ મોકલી નીચેના સરનામે છાણીથી ભેટ મેળવો. ભગવતી વચન- 4 [ હિન્દીમાં આ. વારિણસૂરિ દ્વારા સંપાદિત પ્રવચનકાર આ. લબ્ધિસૂરિજી મ. સાહેબ પટેજ પ-૦૦ રૂ. આત્મકમલલબ્ધિસૂરિ જ્ઞાન મંદિર. ૬, એસ. લેન, દાદર-બઈ-૨૮
ભેટ મળશે–પુણ્યાનંદ પરિમલ-મનમેહન લેખો આત્રિને સુંઢર સંગ્રહ ૬ પટેજ ૧-૫૦ પૈસાનો સ્ટામ્પ મોકલી ભેટ મેળવી લેશો. નટવરલાલ સી. શાહ, પુણ્યાનંદ પ્રકાશન, વાણીયા વાડ, પિસ્ટ-છાણી-૩૯૧૭૪૦
- ( જી. વડોદરા)
તારે તે તિર્થ–મિથ્યાત્વને છેડે પિતે ભૂખ્યો છે તો બીજાને શું ખાવાનું આપી શકે-અન્ન પિતે જ તરસ્યો તો બીજાની તૃષા કયાંથી મીટાવી શકે પોતે જ ડૂબી રહ્યો છેબીજાને ક્યાંથી બચાવી શકે પિતે જ નિધન છે ગરીબ છે તો બીજાને મદદ ક્યાંથી કરે પિતે જ અભણ છે ધન વગર અંગુઠા છાપ બીજાને કયાંથી ભણાવી શકે
પિતે જ અપંગ છે તે બીજાને ઉપાડી આગમાંથી બચાવી નીકળી જઈ જીવ છે બચાવવો છે. પિોતે જ અંધ છે તે મુખ્ય રસ્તો અને દ્વાર કેમ બતાવી શકે
તે જ વ્યસની છે તે બીજાના વ્યસન દારૂ આદિ મદિરા-સીગારેટ ક્યાંથી ? મૂકાવી શકે–અભક્ષ્ય.
' –શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન
- - -
-
- - -
-