________________
&લાશે દરક યુ.આવિજયસૂરીજી મહારાજની છે .
Si Cu Gorul SUHOV era colore PBU NN 79120447
-તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢકા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુwલાલ હ
(રજકેટ) , સિટેજચંદ્ર કીરચંદ જૈન
(વઢવલ્સ) જાયેદ ભથR &#
(જજ)
• રાવલક
.
-
8 VNSારા વિઝા 8. શિવાક જ મઝા 9
વર્ષ: ૯] ૨૫૩ જેઠ વદ-૧૧ મંગળવાર તા. ૧-૭-૯૭ [ અંક ૪૩+૪૪
પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૩ ૨૦૪૩, અષાઢ વદિ-૧૧ મંગળવાર તા. ૨૧-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૮ મું )
-અવ૦) જે સહસ્સે સહરસમાણું, માસે માસે ગવ દયે
તસ્યાવિ સંજમે સે, અદિતસ્સ વિ કિચણુ છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે–શ્રી ઇ.
અરિહંત પરમાત્માઓએ ધમ મોક્ષને માટે જ સ્થાપ્યો છે અને ધર્મ તે સાધુપણું જ છે છે. તે સાધુ ણાની ઈચ્છા વિનાનો ધર્મ તે ધર્મ જ બનતો નથી. મેક્ષને આપનાર છે
એવું જે સાધુપણું છે તેની ઈચ્છા નહિ થવા દેનાર આ સંસારનું સુખ છે. માટે જ છે છે જ્ઞાનિઓએ આ સંસારનું સુખ પુણ્યથી મળતું હોવા છતાં પણ છોડી દેવા જેવું જ છે
કહ્યું છે. કેમ, આ સંસારનું સુખ જેને ગમે તેને રાગ થાય તે સારો લાગે તે જીવ છે છે કદિ ધર્મ પામી શકતો નથી. જીવને ધર્મ નહિ પામવા દેનાર આ સુખ છે એટલું { નહિ પણ ધર્મ પામેલાને પણ સારી રીતે ધર્મ નહિ કરવા દેનાર આ સંસારનું જ 5 સુખ છે અને ધર્મથી પાડનાર પણ આ સંસારનું સુખ છે. જે જીવ આ સંસારના છે. સુખને રાગી બને, તે રાગ પણ સારો લાગે તે સમ્યગ્દષ્ટિ જીવનું સમ્યહવ પણ !