SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] સભ્યજ્ઞાનસમ્યગ્દશ્તન અને સમ્યકચારિત્ર સ્વરૂપ રત્નત્રયી પામવી છે.’ આ જ ભાવના પેાતાના તારક ગુરૂ પાસે પણ વ્યક્ત કરે છે કે, સંસાર એ મારા આત્માના રાગ છે અને મેાક્ષ એ જ મારું સાચુ આરેાગ્ય છે. સહસારની પ્રવૃત્તિ એ તો કુ રૂપ છે અને આજ્ઞા મુજબના ધર્મની પ્રવૃત્તિ એ જ પથ્ય છે.’ ૧૦૦૦ : જે સંસારને રાગ માને અમે મુક્તિને આરાગ્ય માને તે આત્મા લેભાગુએની સંસાર પાષક–વ ક વાતામાં ફસાય ખરા ? જેને સ`સાર–સસારની વાત્તા ગમે તેને ભગવાન ગમે નહિં અને જેને ભગવાન ગમે તેને સ`સાર ગમે નહિ. આ સીધું–સાદું સમીકરણ સ્પષ્ટ હેાવા છતાં ચ ટ્ઠાગ્રહી લેાકેા, ઉલટું સુલટુ' સમજાવી ૯.લા—ભાળાભદ્રિક જીવાને ફસાવતા હૈાય ત્યારે શાસ્ત્રજ્ઞાતા આત્માઓ કેમ ચૂપકીદી સેવતા હશે તે ખબર પડતી નથી ! નીતિકારે કહ્યું કે-‘સ્વાર્થી મિત્રાનુ મૌન પણ જીવલેણુ શા મને છે.’ દાના દુશ્મન સારા પણ સ્વાર્થી મિત્ર નહિ. વાસ્તવમાં ગુરૂગમ વિના શાસ્ત્રાના અભ્યાસ કરે, જાતે જ જ્ઞાની થઈ બેસે તેવાની હાલત આવી થાય તેમાં નવાઇ નથી! અજ્ઞાની જેવું પાપ ન કરે તેવું પાપ આવા બની ગયેલા પડિતો કરે—કરાવે! સસારના ઉત્કૃષ્ટ રસ ધર્મની સાચી અભિરૂચિ જાગવા દે જ નહિ. ભગવાનના સાચા સાધુ તો સ'સારના વૈરી જ છે, પેાતાની પાસે આવતારના સંસાર કેમ ઘટે, સંસારના રસ દિન-પ્રતિનિ આછે થાય તેના પ્રયત્ન કરે, પણ ‘રાજા ઋષભ’ની રાજ્યવ્યવસ્થાના વખાણ કરી-કરાવી જાણે-અજાણે સંસ ૨-માના હાથા ન બને. આય સંસ્કૃતિના કહેવાતા પ્રેમીઓને સજ્જડ લપડાક ‘જિનવાણી’ પાક્ષિકમાં પણ આવી છે. હાલના જ તબકકે આ છે તે ઘણુ· અવસરાચિત છે, ‘જિનવાણી'માંથી સાભાર રજુ કરુ છું. [ જિનવાણી વર્ષ-૨૧, અંક-૧૭/૧૮, પૃ. ૨૧૦ માંથી ] પ્ર૦ : દુનિયાના વ્યવહાર કણે કહ્યા? ઉ : આંતરદૃષ્ટિ તો જ્ઞાની કહે પણ જૈનશાસ્ત્ર વ્યવહારને મુખ્ય કહે છે. પણ તે ધના વ્યવહાર, દુનિયાના વ્યવહાર નહિ. દુનિયાના વ્યવહાર જ્ઞાની નિયત ન ર્યા. ધર્મના વ્યવહાર, સાધુના, શ્રાવકના, સમ્યગ્દષ્ટિના આચાર વિગેરે હ્યા. પણ દુનિયાના વ્યવહારા જ્ઞાનીએ નથી પાડયા. દુનિયાની ચારી કરનારા લુંટારા પણુ અજ્ઞાની નથી. ચારી કરવામાં પણ એને જ્ઞાન છે પણ એ જ્ઞાન જ નથી. ન્યાયાપાર્જિત દ્રવ્યેા મા સમાન વાત વાત આવી
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy