SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ BIGLÈEVLON 9 31.918) SUSSIEHOEK? Peerpong HD1210801 2011 2006QUHOT exã BIO PUI New You2017 winnonce જ છુટાણી | h, શ S • હાફિક : Wાઝાર વિZI 8, શિવાય - મવા - તંત્રી પ્રેમચંદ મેઘજી ઢફા ૮jલઈ) ..હેમેન્દ્રકુમાર મનસુખલાલ @icf (રાજ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ (૧૩વર(#). . રાજચંદ મ0 % | (2018) વર્ષ : ૯ ૨૦૫૩ માગસર વદ-૬ મંગળવાર તા. ૩૧-૧૨-૯૬ [અંક: ૧૮ -અe. 1 પ્રકીર્ણક ધર્મોપદેશ 1 - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-પ મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના— (પ્રવચન ૧૩ મું). બધા જ સુખી દાન કરે છે ખરા ? જેને દાન કરવું ન ગમે તે કૃપણ કહેવાય? જે લેભી કહેવાય ? દાન દેવાનું મન પણ ન થાય તે લેભને ઉદય કહેવાય. ક્યા લેભને 3 ઉદય કહેવાય ? જેને દાન જ ન ગમે, દાન દેવાનું મન પણ ન થાય તે અનંતાનુબંધીને ૧. 3 ઉદય કહેવાય. અનંતાનુબંધી લેભના ઉદયવાળા મરે તે નરકે જ જાય તે ખબર છે? જો અહી સદા જીવવાનું હતું તે તમે સારા ગણાતા અને અમે મૂરખ ગણાત! પણ છે મરવાનું નકકી છે તે કયાં જવું છે? મારે દગતિમાં નથી જવું તેવી ચિંતા થાય છે? 8 ૧ આ ચિંતા ન હોય તે જૈન જ નથી. એટલું નહિ પણ તે સાચે આસ્તિક પણ નથી. ' સભા : અમારામાં કાંઈ સારાપણું છે જ નહિ. ઉ૦ : હું તમને સારા કહેવા માગું છું માટે તે પૂછું છું કે-જન્મેલાએ મર્યા ? છે વિના છુટકે નથી તે કયાં જવું છે ? તમે કહે કે અમારે દુર્ગતિમાં જવું નથી તે { દુખથી ડરીને નહિ પણ ત્યાં મોક્ષમાર્ગ રૂ૫ ઘર્મની આરાધના ન થઈ શકે માટે, અમારે ?
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy