SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ( ટાઈટલ ૨નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિ] = ભવિષ્યમાં કેવી કરશે તે આપણે સૌ જાણીએ છીએ, સાંભળીએ છીએ અને ૪ અનુભવીએ પણ છીએ-છતાં પણ આ બંધનો પ્યારા-લાડકા લાગે છે. ફટબોલની જેમ આ પરતંત્રતા આત્માને આમથી તેમ ઉછાળે છે. 8 હું ઘડીકમાં દેવલોકમાં તે ઘડીકમાં નરકમાં, ઘડીકમાં એકેન્દ્રિયમાં ઘડીકમાં છે 6 વિકલેન્દ્રિયમાં કંઈક અવનવા બોળીયાઓ પકડાવે જાય છે. જરાપણ કરીને શું કામ બેસવા દેતી નથી. કમનું બંધન જે બાજુ લગામ ખેંચે તે બાજુ છે આત્મા ઘસડાવું પડે છે અનિચ્છાએ ખેંચાવું પડે છે. પિલા રીંગ માસ્ટરના ખેલની જેમ! સિંહની સ્વતંત્ર કઇ ઇચ્છા નહિ. આઝાદી વિહેણી આ દશા સિંહની જેવી હાલત કરે છે તેવી અને તેના કરતાં ભયાનક, વિભિન્સ કાઠી હાલત કમરાજા આત્માની કરે છે. અત્યંત બળવાન આત્મા પેલા બિચારા જઠ કર્મરાજાના કહ્યા પ્રમાણે 8 ચાલુ રહ્યો છે. અનિચ્છાએ જીવન ગુજારી રહ્યો છે. છતાં પણ પરવશતાના આંસુઓ પાડતો નથી કે નથી કરતો પરતંત્રતાના વિચારો કે નથી તેની કોઈ ફરીયાદ, બાહ્ય બંધનોથી તે મુકત થવાશે પરંતુ આંતર બંધનો જ્યારે ખટકશે છે ત્યારે જ નાબુદ કરવાનું મન થશે. આંતર બંધનેની જ્યારે પરાધીનતા છે લાગશે ત્યારે જ બંધન રહીત સ્વાધીનતાની મહેચ્છા જાગશે. સાચી બંધન રહીતની સ્વાધીનતા તે મેક્ષમંદિરમાં જ મહાલી છે આ શકાય છે. વિવિધ વાંચનમાંથી... –પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ. એક સામાયિક કરવાથી ૯, – ચાર ગતિ ભમે – ૫૯, ૨૫, ૯૨૫ કરોડ પોપમ વર્ષનું ચૌદવી-આહારક લબ્ધિવાળા, છે દેવાયુ બંધાય છે. માટે શુદ્ધ-સમતા અવધિજ્ઞાની – મન પર્યાવજ્ઞાની અને ભાવથી સામાયિક કરવું. ઉપશાંત મેહી. આવા મહાત્માઓ પણ કષાયના યોગથી ચારગતિમાં એક નવકારમંત્ર ગણવાથી પ૦૦ ભ્રમણ કરે છે. માટે કષાયોને નિવારવા છે. સાગરોપમનું પાપ નાશ થાય છે. પ્રયત્નમાન રહેવું જોઈએ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy