________________
કુભારજાનાં લક્ષણ
રામ લક્ષમણ વનમાં સીધાવતાં—એ રાગ.
સુણેા સુશીલ એની માહ્યરી,
કે'તાં કુંભારજાની કક્ષાય, લખી ન લખાય, મળ્યું જીવ્યું તેહનુ
તજી લાજને કાજકુડાં કરે,
મેળે બાપનું નામ જે નાર, તેને છે વિટકાર
કાઇ કને વશ કરવા ફરે,
ખાવા જોગી જતીની પાસ, દુરાચારી ખાસ સ`પ સાસરીયામાં રાખે નહિ, વાંધા પાડી વધારે ક્લેશ, લાજે નહિ લેશ,
લડે કથની સાથે કુભારા, માગે શક્તિ વિના શણગાર, બુદ્ધિહીણ નાર,
સાસુ સસરાની સેવા કરે નહિ, પરિ ઘરનુ પીયર લેઇ જાય, ફજેતી થાય
જાય જમવાને વગર નોતરે, ચારે દેરાનું નાણું બદામ, એવાં કરે કામ
લડે પાડાશી સાથે પાપણી,
સળે ઘરમાં કાઠીનું ધાન, તજી નિજભાન,
99
કાઇ શાકયના સાલને કાઢવા આપે આળ અને મહા દુ:ખ, કાળું એનું મુખ,,,
કુડી ગાળથી માળ બેાલાવતી, કરે લેક લખુડી સમાન, એવી જે નાદાન હે કેશવ નિરલજ નારને, માઠા કામે માઠી ગતી થાય, જીવ્યુ એળે જાય,
99
""
""
22
""
99
""
w
99
""
99
9.9
27
29
29
99
""
99
3
૪
૫
૬
૭
૬.૦
૧૧