________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) 200000000000
1 પૂજયશ્રી કહેતા હતા કે
CoNoo00000000
O
૭
d
O
d
p
.
વ
2000
રજી. ન. જી. રાત. ૮૪
0000000°0
-શ્રી ગુણદથી
પાના
સ્વ. ૫ પૂ. આચાર્યદેવે ગ્રામવિજયમલ્લૂ જીનહા
શું કહેવુ ?
ભગવાન શ્રી જિનેશ્વરદેવાની જગત્તારઠ દેશના એટલે અનુપમ પ્રકારનું એક સુંઢરમાં સુંદર સંગીત !
દીપોત્સવી પર્વ ના વિસા લેાક સાથે ભલે હા, પણ આપણી ઉજવણી લેાકના જેવી નહિ હાવી જોઈએ. લેક ટાકડા ફોડવામાં રાજી અને જૈન કમ હૈાડવામાં રાજી! એકનુ પુણ્ય ખળે ને પાપ વધે, જ્યારે બીજાનું પાપ મળે, કર્મ નિરાધ થાય અને બંધાય તે પશુ શુભ કર્માં જ 'ધાય. એ શુભ કર્મ એવુ જ હાય છે તે કે જે શુભ કર્મોના ઉચ્ પણ આત્મ નિસ્તારની સાધનામાં સહાયક જ નિવડે. 0 ભગવાને કહ્યું તે જ કરવાનું, એના અં એ જ છે કે—હેનેા ત્યા અને
ઉપાદેયના સ્વીકાર કરવાના !
0
વિષય સુખની લાલસા એ પાપ છે અને વિષય સુખની લાલસાને જ આધીન બની જઇને ધર્માંને વિષય સુખનુ સાધન બનાવી દેવા એ દાર પાપ છે.
અર્થ-કામની વૃત્તિ એ જ ભયંકર વસ્તુ છે. વર્ષના યાગે એ વૃત્તિને કાપવાની છે. અર્થકામની આસક્તિ સંસારમાં લાવનારી છે. અ અનભૂત લાગે, તે ધને સાચી રીતે સેવી શકે.
કામ જેને પ મા થી
અર્થ-કામની લાલસા ન છૂટે તે તેને પામરતા
માના, પણ ખેાટા બચાવ
શાયતા ન બના વિધાના સામેથી આંખ ખસેડીને દૃષ્ટાન્તા સામે ન લઇ જાએ. દૃષ્ટાન્તના ઉપયેાગ વિધારાના ઘાત કરવામાં ન કરે !
અકામ માટે ધનાભાગ ન દેવાય, પણ અવસરે ઘર્મ માટે અર્થ-કામના ભાગ દેવાય, એમ માર્ગાનુસારી જીવ પણ માને છે. આને બદલે પેાતાને રામ્યિ સુશ્રાવક ગણાવનારાએ અર્થ કામ માટે ધના ભાગ આપવા તૈયાર થા
એમને
ત્યારે
o.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખ ખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં દાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ.
0
0
000000004
÷00·000°0000000000000000$