________________
શ્રી કે. શાસન (અઠવાડિક)
* * *
*
:
આઠમું સ્વપ્ન સુવર્ણમય દંડ વછે. અપૂ ગુણ સ્થાનકનું પ્રતિક છે. કેવળજ્ઞાન મેળવવા માટેની આગેચ આઠમાં ગુણ સ્થાનકે થાય છે. અને પ્રતિક તરીકે વિજ છે. ચૂંઢમાં જ આગળ હોય છે. આ એવું અધૂ ગુણ સ્થાનક છે. ભૂતકાળમાં કરી નહિ આવેલા એવા અદભૂત ગુણે આત્માના અવસાયે વિકાસને પામે છે, ઉપશમ શ્રેણિને ક્ષપક શ્રેણીથી કર્મોને પરાભવ કરીને કેવળજ્ઞાન મેળવવાને સહાયરૂપ ગુણ સ્થાનક છે. ધજામાં રહેલા સિંહને જોઈ જિનેશ્વરદેવની માતા આનંદમય બની જાય છે તેમ આરાધક આત્મા આ ગુણસ્થાનકને સ્પર્શ કરતાં આનંદ વિભેર બની જાય છે જિનેશ્વરદેવ ની આજ્ઞા અને તેમને બતાવેલી આરાધના સિવાયનું બધું ધૂળ લાગે છે - નવમું સ્વપ્ન નું કળશે. જે અનિવૃતિગુણ સ્થાનકનું પ્રતિક છે. વિજય પાત્રમાં
અવરોધક ક્રોધ-માન-માયા-લેભને અહીં દૂર કરે છે. પરાક્રમ કરી હઠાવે છે કળશ એ મંગહને સૂચક છે. પાંપને ગાળે તેને મંગલ કહેવાય છે.
દસમુ વ પ સરોવર, જેમાં બે બાતનાં પક્ષીઓના મધુરા ટહુકા સંભળાઈ રહ્યા છે મહેનો આધાર લેલે તેને ઉખેડે છે. શુદ્ધ ભાવનાને પામે છે. અને કેવળજ્ઞાનની પહેલી ભૂમિકાને અને વ્યક્ત થાય છે. ભકતના 'હદયનાં ભકિતના રણ કારા વાગે છે. ત્યારે શુદ્ધિ થઈ જાય, હૉય શુદ્ધિનું પ્રતિક છે.
છે. અગિયારમું સ્વપ્ન ક્ષીર સાગર, ક્ષીર સાગરમાં પવનના મેજ આવે તે ફીણ સફેદ થાય છે પવનથી માજા લહેરાય છે. પરંતુ પવન ચાલ્યો જતાં શાંતિ થાય છે. તેમ અગિયારમાં ગુણ સ્થાવુકમાં કામચલાઉ મેહ શાંત પડે છેપાછો આગની જેમ મેહ ઉછાળે છે, ઉપશાંત ક્ષેણિવાળે ૧૧મે આવે છે. ક્ષેપક શ્રેણુિંવાળે તે આ ગુણસ્થાનકે આવતું નથી. ૧૧મું ઉપશાંત મેહનું પ્રતિક કે અશુભ કર્મોની હાજરીમાં પડતાં વાર લાગતી નથી. શુભ કર્મો શાંત થઈ જાય છે. છે. બારમા ને દેવ વિમાન. ૧૨મું ગુરુ સ્થાનક ક્ષીણ મેહનું પ્રતિક છે. બારમા દેવને દેવ વિમાન છે, પરમ શાતા વેદનીય કર્મને ઉદય હોય છે બારમા ગુણ સ્થાનકે મેહનું જોર ઘટી જવાથી આનંદનો અનુભવ થાય છે. શુભ થાનની શુભ્રતાથી કાલિમા ખતમ થાય છે. મહંત નાશ પામી ગયેલ છે.
તેરમે ને રન અગલે જિનેરની માતા રત્નને ઢગલે જીવે છે અને ઇરછાએ દર થઈ એ છે ૧ મે પઠાણે આભમાં રહેતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચાહિએ, અને તે તે૫,નત વીય અને અનંત ઉપય રૂ૫ રના ઢગલા
તુ પીનારદ ઉપ૨]
છે
,
તે
જ