SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (બઠડિક) છે તે થાય કે આ બધાને આપણુ તપની કાંઈ કિંમત નહિ. તેથી તે મનમાં ને મનમાં છે દુર્ભાવ કર્યા જ કરે. આવા તપસ્વીને અને તેને તપને વખાણાય ખરે? જે લેકે સંસારના સુખના જ ભુખ્યા છે તે સુખી જ નથી. ધમ છે તેનાથી થાય તે જ નથી. આ વાત શા માટે કરીએ છીએ? આ મહાપુરુષને આપણી 5 પાસે સાચા ભાવે ધર્મ કરાવે છે. ધર્મ કરનારા પણું ધર્મ સમજીને કરતા થાય તેમજ તે કરવું છે. જ્યાં સુધી આ સંસાર ઉપર ઉદ્વેગ પેદા નહિ થાય ત્યાં સુધી સાચી રીતે ધમથશે જ નહિ અને જે ધમ થશે તે એવો થશે કે જેટલું નુકશાન 4 અધમ કરશે તેના કરતાં વધારે નુકશાન તે ધર્મ કરશે. વેપાર સ જ પૂર્વક ન 8 ૧ કરે તે ભીખ મંગાવે ને ? તમે પેઢી પર સેસમેન કેને રાખે? બહુ ઢો અને ૨ ! હોંશિયાર હોય તેને ને? ગ્રાહકની વાતમાં તે ન આવે પણ ગ્રાહકને પોતાને બનાવે છે | તેને ને ? ગ્રાહક પોતાને ન બનાવી જાય માટે તે સાવધ હય ને? તેમ ઘર્મમાં છે તમારી તેવી સાવધગિરિ છે? 'સંસારનું સુખે અહીં પણ દુખરૂપ છે અને પરિણામે પણ દુઃખરૂપ બનવાનું છે, { છે તમે અત્યારે તમને સંસારનું જે સુખ મળ્યું છે તેમાં પણ દુઃખી છો ને? ઘણા છે. છે તે પારકાના સુખ દુખી છે. પિતાને પાડોશી સુખી હોય તે ય તેનાથી પમાય નહિ. છે તેથી પાસે ઘણું છે મારી પાસે કાંઈ નથી તેમ તે કર્યા જ કરે છે. માટે સમજો કે આ સંસારમાં સુખી તે વાસ્તવિક સુખી જ નથી. તે સુખ ગયા પછી તે દુઃખી દુઃખી જ છે થવાને છે. આ વાત સૂમજે તેને જ મિક્ષ સુખની ઈચ્છા થાય. મેક્ષસુખની ઈરછા છે થાય તે જ ધર્મમાં મઝા આવે. આ સાંભળ્યા પછી પણ તમને સંસારનું સુખ ખરેખ | લાગે છે? મોક્ષ સુખની ઈચ્છા થઈ છે? ઘણું સુખી તેના દુઃખનું તેજ વર્ણન કરે છે { છે. તેને કહીએ કે “ધમ કરે તે તે કહે છે કે- “ધર્મનું કદ તે અમારાથી વેઠાય છે છે જ નહિ.” “ધમનું કષ્ટ તે અમારાથી વેઠાય જ નહિ” આવું કહેનારા દુનિયાનાં સુખ 8 { મેળવવા માટે ગમે તેવું કષ્ટ મઝેથી વેઠે છે તે આવા જીવો ધર્મ પામી શકે ખરા? - સમકિતની વાત હું વર્ષોથી કરૂં છું તે ધર્મ કરનારામાં પણ મારા માં સમ્યકત્વ છે કે નહિ તે વિચારે કેટલાએ કર્યો છે? કમમાં કમ સમકિત પામીને તે મારે મરવું છે. જોઈએ આ વિચાર પણ કેટલાને આવ્યો હશે? સમ્યકત્વ શું છે ? સમ્યકત્વ પામવા છે શું કરવું જોઈએ તે ખબર છે? સમ્યકત્વ કાંઇ પ્રભાવનાની ચીજ નથી કે હું આપી 1 દઉં અને તમે લઈ લે. સમ્યકત્વ તે તમારે જાતે જ પેદા કરવાનું છે. ભગવાન પણ છે | મેક્ષમાર્ગ બતાવે છે તે જે સવીકારે તે મોક્ષે જાય. જે ન સ્વીકારે તે મદ જાય નહિ. છે તેમ તમારે સમકિત જોઈએ છે? સમકિત પામવાની મહેનત પણ કરી છે? સમકિત
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy