________________
૮૭૮ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિ] { રાખેલી પગના અંગૂઠા વડે જમીન ખોદતી ઉંડા ગરમ શ્વાસ લેતી એ.બ્દ બીડેલા છે ?
જેના આંસુની ધારા વડે ભૂમિમાં સિંચન કરતી આવી સૂરકાના મહા દુ અને અનુભવ છે કરે છે. તેથી તેના પરિવારના મુખ વડે મહારાણીના દુઃખને જાણીને પડેલ મુખવાળી !
અને ઉત્સાહિત મનવાળી, ભરેલ ચિત્તવાળી, દુઃખ રૂપી પૂરથી ભરેલી, તેઓના મુખથી ? I સૂરદેવ રાજાને જાણ થતાં જ૯ઠીથી સિંહાસન મકીને ઉતાવળે પગ દુ:ખ ભરેલી છે આ ચિંતામાં ડુબેલી દેવીને જોઈને તેને હાથમાં પકડીને આગળ ઉભા રડીને રાજાએ * પૂછયું દેવી હમણાં શું થયું આટલો શેક કેમ છે. કયાં અકસ્માતથી આ., આટલો શાક શું કરે છે. એમ કહ્યું રાણું મહાદુઃખ ચિંતાથી સંકુલિત આંખોને જલ્દીથી બંધ કરીને
આગળ ઉભેલા પ્રાણ પ્રિયને જોઈને અરે ! પૃથ્વીપતિ ની શુન્યતા વડે જાણ ન થઈ અને ! પર કુલ સ્ત્રીઓનો ઉભા થવાને વિનય પણ ન સાચવી શકીએ પ્રમાણે રચેલામાં ખારું 8 નાખવા જેવું દુખ ઉપર દુઃખને ધારણ કરતી જલ્દીથી ઉઠીને પ્રાણ પતિના બે પગ છે ઉપર આંખે મૂકીને જેમ સૂ- અસ્ત પામે ત્યારે કમળ જેમ સંકે ચાઈ જાય તેમ 4 મૂકલીત મુખવાળી પહેલાની જેમ ઘણું શેઠ રૂપી કલેશને અનુભવતી બે હાથ જોડીને ! 4 પંચાલિકા (પુતળી)ની જેમ નિશ્ચલ આગળ ઉભી હતી. આથી રાજા પોતાના વસ્ત્રો કે ૬ વડે રાણીની આંખો પમાને રહન સહાયરૂપ અમૃતના મધુર વચન વડે બોલ્યા. દેવી આ કયો શોક છે. થોડા પણ શેઠના હેતુને ખરેખર હું જોઈ શકતા નથી. જેથી તે
તારા પિતાના ઘરમાં માતા પિતા કુશલ છે. ભાઈએ વિજયી છે. બધા સગાં-વહાલાં ! છે લોક સુખવાળા છે અહિયા પણ હું સુપ્રસન હોતે છતે કયો નોકર તારા આદેશ ને જ કરતો નથી મન વડે પણ કેણ તારા વિશે ખરાબ વિચાર કરે છે. જ્યાં તારા મનોરથો પૂર્ણ નથી થયા, એમ હોતે છતે તું દેવી બોલ શું દુઃખ છે. (ક્રમશઃ)
– શાસન સમાચાર – આચાર્યપદ મહોત્સવ : પૂ. આ. વિજય સુશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં . ઉ. શ્રી જિનેત્તમવિજયજી મ.ને વૈ. સુત્ર ૬ ના લાટાડા નગરમાં ભવ્ય મહોત્સવ સહિત ? છે આચાર્યપદ્ધ પ્રઢાન થયું હતું. વરઘોડો બહુ ભવ્ય નીકળ્યો હતો, પ્રસંગમાં પાંચ હજાર 8
ભાવિકેની હાજરી હતી. પૂ. આ. શ્રી જિનોત્તમસૂરીશ્વરજી મ.ના આખા કુટુંબે દીક્ષા માં ઇ લીધી છે.
રાજકેટ-અત્રે શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિરની ૧૭૧ મી શાલગીરી નિમિત્તે પ્ર. છે આ. શ્રી વિજય વારિબેણ સૂ. મ. ની નિશ્રામાં ૩૬ દિવસનો કાર્યક્રમ યોજાયો. સિદ્ધ
ચક્રપૂજન સમૂહ સામાયિક અખંડ અઠ્ઠમતપ શાંતિસ્નાત્ર તમામ મંદિરે.એ ૧૮ અભિષેક | વિ. થયા. તથા પૂ. આ. ભુવનતિલક સૂ. મ.ની પુણ્ય તિથિને પંચનિષ્ઠા મહોત્સવ છે છે એકાસણું વિ. થશે.
ооооооооооооооооооо