________________
૪
૪
-
-
-
1
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી
" મનુષ્યજન્મ કરોડ ભવે કરીને પણ દુર્લભ છે એવા મનુષ્ય () જન્મને પામીને જે પુરૂષ સુખકારક ધમને કરે છે તેનું જીવન સફળ છે.
વળી મનુષ્યભવમાં ધર્મ થઈ શકે છે ધમાં મેટ મહેમાને છે ધર્મ એક મહાન મિત્ર છે ધર્મ એક મેટે શેઠ જે બેશ છે ઘમએ આપણે માટે સમાવટ છે માટે ધર્મ વિના જીવન પણ કેતા દિવસ વાંઝી જાય છે.
ધર્મને કહ૫વૃક્ષની ઉપમા આપવામાં આવી છે કલ્પવૃક્ષ ઈચ્છીત વસ્તુને આપે પણ આ ભવ આ લેક પુરતું જ જ્યારે ધર્મ કલ્પવૃક્ષ આ ભવ અને પરભવમાં સુખને અપાવે છે અને અંતે મેણા મેળવી મેથા નગરમાં પહોંચાડે છે.
મોક્ષ એટલે સર્વ કર્મોથી મુક્તિ સકલ દે રહિત આત્મા. છે , અનંતગુણમાયા આત્માનું સ્વરૂપ , , જન્મ જરા મૃત્યુથી સર્વથા રહિત શાશ્વત જીવન, ,, ,, સકલ કર્મોથીને ખેથી સદા છુટકારે આઝાહ છવન,
છે અનંત સુખ ભેગવવાનું ઉચું સ્થાન સિદ્ધશિલા.
, સર્વથા ભય રહિત ચિંતા વિના રાગ વેરના રહિત જીવન. , , સદા સુખ શા-તીથી કરી ઠામ બેસવાનું સ્થાન શાંતિનું સ્થાન.
આવું સુખ સવ સુરેન્દ્રોનું સર્વ કાળનું ચક્રવતી રાજ સહિત બધા સુખી ગણતા મનુષ્યનું ત્રણે કાળનું સુખ ભેગું કરીને તેનું અનંતીવાર વગે કરવામાં આવે તે પણ તે સુખ માણના સુખના અનંતમા ભાગે પણ આવી ન શકે આવું વચન અનંત કેવલી ભગવંતેનું છે. આવી વાણી પ્રભુ વિતરાગની છે. મોક્ષની સાધનામાં હંમેશા ગુરૂનિશ્રા ગુરુકૃપા એ બે મહત્વના ખાશ અંગે છે. આવા મોક્ષની સાધનામાં શધ દેવ ગુરૂ ધર્મની ઓળખ જરૂરી છે. એજ ધર્મનું નામ જ મજાનું છે. પણ ધળે છે. કમ કાળે વરૂપ જેવું છે. હંમેશા શ્રેષ્ઠ ધમની આરાધનામાં ઉજમાળ રહેવું એજ શુભ ભાવના શિવમસ્તુ સર્વ જગત