________________
Ā શકા અને
સમાધાન
-
5 શ્રી રાજુભાઇ પ`ડિત
ફાગણ સુદ-૧૩ એકતિથિ તથા એ આણુ દજી કલ્યાણજીની પેઢીવાળાએ બને જોઇએ કે નહિ ? પૈસાની જરૂર પડે છે કે આ તી
શંકા : આ વખતે વિ. સ. ૨૦૧૩ ના તિથિવાળાને અલગ અલગ આવવાની છે. તે પક્ષ માટે છ ગાઉની યાત્રા 'ગે સગવડ આપવી છે ત્યારે ત્યારે પેઢીવાળાઓ બે તિથિવાળા પાસે આવીને એમ કહે દરેકનુ છે. તે આ વખતે દરેકને સગવડ આપવી જોઇએ કે નહિ ?
સમા : વિ. સ’. ૨૦૫૩ ની સાલમાં સાચી ફાગણ સુદ ૧૩ તે તા. ૨૧–૩–૯૭ શુક્રવારના દિવસે જ છે. આણુ દજી કલ્યાણુજીની પેઢી તરફથી આ દિવસે છ ગાઉની યાત્રા અંગેની સગવડ કરવી જરૂરી છે.
તા.
તમે કહે છે કે દરેકને છ ગાઉની યાત્રા અંગેની સગવડ પેઢીએ કરવી જોઇએ. પણ અમે તા એમ કહીએ છીએ કે જે તારક તીની ખુદ શ્રી સીમ ંધર સ્વામીએ પેાતાના સ્વમુખે પ્રશંસા કરી છે તે તીનુ આલખન પામીને ફાગણ સુદૃ-૧૩ ના દિવસે જેટલા આત્માઓ મેક્ષે ગયા છે. તે દરેક આત્માના મેક્ષગમનની ખરી અનુમાઇના તા. ૨૧-૩-૯૯ શુક્રવારના રાજ આવતી ફાગણ સુદ-૧૩ ના દિવસે જ થઈ શકે છે. તારકતી થળે ખાટી આરાધના કરાવાય નહિ. માટે આપણે તેા પેઢીવાળાની ૨૧-૩-૯૯ શુક્રવારના રાજ આવતી ફાગણ સુદ-૧૩ના દિવસે થનારી છ ગાઉની યાત્રા અંગે યાત્રિકાને સગવડ આપવાની ફરજ સમજીએ છીએ. ખેાટી ફાગણ સુદ-૧૩ કે જે શનિવારના રાજ સિદ્ધાંત વિરૂદ્ધ રીતે મનાવનાર લેકે છે તેમને પેઢીવાળાએ સગવડ આપવી કે કેમ (તે અંગે આપણે તે જો કે વિરેધ જ કરવાના હોય પણ આપણે તે અ'ગે પેઢીવાળાને કશુ કહેવુ' નથી. આપણે તે તાકતી ઉ૫૨ સિધ્ધાંત મુજબ સાચી ફાગણ સુદ ૧૩ ની તા. ૨૧-૩-૭ શુક્રવારના રાજ છ ગાઉની યાત્રા અંગે. યાત્રિકાને સગવડ મળે તે પેઢીની ફરજ છે. જે સાચી ફગણ સુદ ૧૩ ની શુક્રવારની છ ગાઉની ૨૦૫૩ ની આ સાલની છ ગાઉની યાત્રાની આરાધનામાં સજાગ નહિ રહીએ તે આવતી વિ. સં. ૨૦૫૪ માં પણ બે અલગ-અલગ ફાગણ સુદ ૧૩ આવવાની છે. ત્યારે પણ સાચી આરાધનાથી વંચિત રહેવુ પડશે.
પૈાની જરૂર પડે ત્યારે આણુ દજી કલ્યાણજીની પેઢી તરફથી રકમ લેવા એ તિથિવાળા પાસે જવાય છે અને આ વખતે છ ગાઉની યાત્રામાં બે તિથિવાળાની આમ તે શાસ્ત્રીય સાચી ફાગણ સુદ ૧૩ તા. ૨૧-૩-૯૭ ને શુક્રવારના રાજ પાલિતાણામાં છ