________________
-
-
૨૩૪
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક
છે
તમને બધાને જે સાધુ થવાનું મન ન થાય તે માનજે કે અમે મિથ્યાષ્ટિ છીએ. તે સમકિત પામવાની મહંનત કરજે. સમકિત પામવા શું મહેનત કરવી પડે છે છે આ સંસારનું જે સુખ મનું લાગે છે તે સુખને ભૂંડું જ માનવું પડશે, તે સુખને છે છે દુઃખરૂપ માનવું પડશે. જે દખ ખરાબ લાગે છે તેને સારું માનવું પડશે. સંસારના છે
સુખ ઉપર ગાઢ રાગ અને પોતાના જ પાપથી આવતા દુ:ખ ઉપર ગાઢ છે તે જ ! જે મોટામાં મોટી કમની ગાંઠ છે. તે ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી સમકિત થાય નહિ. તેથી તે પી જવા સુધી આ સંસારનું સુખ ભૂંડું લાગે નહિ, દુખ મીઠું લાગે નહિ ત્યાં સુધી તે ન જ છવ કઈ દહાડે ધર્મ પામી શકે જ નહિ. સંસારનું સુખ સારું છે કે ભૂંડું છે? છે { તેના ઉપરને રાગ સારે કહેવાય કે ભૂડે કહેવાય? દુઃખ આપણુ પાપથી જ આવે છે. ? તે આપણે બાલાવેલ દાખને ખરાબ મનાય ખરૂં? તેને આદર કરવાનું હોય કે તિરશકાર કરવાનું હોય?
- સાધુપણું કોને અપાય? જે દુનિયાના પુણ્યથી મળેલાં સઘળા ય સુખેને હયાથી 5 છોડે, કઈ આપવા આવે તે પણ નહિ લેવાની પ્રતિજ્ઞા કરે અને ભવિષ્યમાં તે સુખ
મળે તેવી ઈચ્છા સરખી પણ ન કરે અને જે દુખ આવે તે મથી વેકે. કદાચ દુખ ૪ ન આવે તે જ્ઞાનિની આજ્ઞા મુજબ દુખ ઉભા કરી કરીને મથી વેકે. આવી જેની જ ભાવના હોય અને પ્રાથના ભાગે લીધેલી પ્રતિજ્ઞાને પાળવા તૈયાર હોય તેને સિાધુપણું
4 અપાય.
- તમારા ઘરમાં ખાવા-પીવાનું હોવા છતાં ય તમે બધા ઉપવાસાદિ તપ કેમ કરે છે છે? ભુખનું દુઃખ વેતા થવું છે માટે. માટે તે આપણે ત્યાં અનશન કરીને જ મરવાની
વિધિ છે. આગળ પિતાના આયુષ્યની ખબર પડે કે હવે બહુ દિવસ બાકી નથી તે ! 8 સાધુ-સાધ્વીની જેમ શ્રાવક-શ્રાવિકા પણ અનશન કરીને જ મરતા. આજે આપણને આયુ- 4
ખ્યની ખબર નથી અને અનશનની શક્તિ નથી માટે ઘણા ભાગ્યશાલીએ કલાક કલાકનું ? ૫ણુ અનશન કરનાર છે. “ખાવું તે પાપ છે એમ માનનાર શ્રાવક ગામમાં સાધુ હોય છે છે તે સાધુને વહરાવ્યા વિના અને કદાચ સાધુને વેગ ન મળે તે એકાદ સાધર્મિકને ન ન જમાડયા વિના તે ખાય જ નહિ, આ રિવાજ જે તમે બધાને ચાલુ રાખ્યો હોત તે છે એક સાધર્મિક દુખી ન રહેત. સાધમિક ફંડનાં નામે સાધમિકેની જે ફજેતી થઈ રહી છે છે છે તે પણ ન થાત. અને તમે બધા પણ ઘણા સારા થઈ ગયા હત! તમે બધા ઘેર 8 ઇ જઈને સીધા ભાણે ચેટે છે તે ન ચુંટત. પણ પૂછત કે-સાધુ મહાત્મા આવી ગયા! છે ૬ શ્રાવકનું ઘર કેવું હોય? શાસ્ત્ર શ્રાવકના ઘરને અભંગ તારવાનું કહ્યું છે.