SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૩૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] - - - - - . . .' - ધર્મ જેમ તેમ કરે તેના કરતા ન કરવો સારોટ તેમ મહારાજે કહ્યું છે માટે ધર્મ છોડી દેનાર પણ હોય છે. પણ ધર્મ જેમ તેમ કરીએ તે પાપં લાગે માટે ? છેતેમાં સુધારો કરવા જોઈએ તે સુધારો ન કરે તેવા કેવા કહેવાય? હું ધર્મ છેડબિન વાનું કહું છું કે વિધિપૂર્વક ધર્મ કર જોઈએ એમ કહું છું ? જે જીવ વિધિપૂર્વક કામ કરતો હોય તે તેને જોઈને બીજાને પણ આનંદ થાય. એક સાધુ વિધિપૂર્વક જ્ઞાનના ખમાસમણ દેતો હતો. તે વખતે એક ડોકટર છે મારી પાસે બેઠો હતો. આ જોઈને તે ડેકટરે મને પૂછયું કે-આવા ખમાસમણ કેટલીવાર છે દેવાના હોય છે. મેં કહ્યું કે આખા ત્રિવસમાં તો અનેકવાર દેવાનાં હોય છે તે સાંભળીને છે ડોકટરે કહ્યું કે તે આવા જીવોને કઈ રોગ ન આવે. અમારી કસરતને ય વટલાવે તેવી { આ કસરત છે! આજે ખમાસમણ કેવી રીતે દેવાય છે? પંચાંગ પ્રણિપાત સમજે છે? છે બે હાથ, બે પગના ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગો જમીનને લાગવા જોઈએ. આવું આ પંચાંગ પ્રણિપાત એકવાર પણ સાચું દેનારા કેટલા મળે? તેને ધર્મથી જ સુખ તે ! શ્રદ્ધા છે ખરી? વેપારમાં જરા પણ ભૂલ થવા દે ખરા ? ઘરનો માણસ કે સગે ! કિટ હોંશિયાર ન હોય તે બહાર માણસ પગાર આપીને રાખો કે તેમ ધર્મ 4 કરનાર મૂરખ હોય કે ડાહ્યો હોય? આજે ઘણાને સમજાવવા છતાં ય રામજવું નથી ? છે અને સમજાયા પછી કરવું પણ નથી. જે જીવ જેવી રીતે સમુઢાયમાં ધર્મક્રિયા કરે તેવી છે. છે જ રીતે એકલો કરતો હોય તે ય કરે તે સમજી લેવું કે તે ખરી .દ્વાવાળે છે. સમુદાયમાં સારી રીતે ક્રિયા કરનારા એક્લા હોય તે ગોટાળા વાળનાર ઘણા છે તેને શ્રદ્ધાવાળો કહેવાય? પાપથી જ દુઃખ તે સમજનારો પહેલા તે પાપ કરે નહિ અને * પાપ કરવું પડે તો કેવી રીતે કરે ? પરલોકને માનનાર જીવ કેવો હોય તેની વાત સમજાવવી છે. તે મલિ તાપસ સારામાં સારો સદ્દગૃહસ્થ હતો તે જૈન ધર્મ પામેલો ન હતો, જેનેતર હતો પણ પરલોકને માનનારો હતો. જે જીવ પરલોકને માનતો હોય તે કદી પરલોક ભૂલે નહિ.. આ તમને પરલોક ચાવશે ય કલાક થાય છે ને? અહીંથી મારે જવાનું છે તે માત્ર છે ને? છે છે માટે જવાની જ તૈયારી કરે છે ને? અહીં જે મઝા જ કરે તે મરીને ક્યાં જાય? મઝા. { પણ બે રીતે થાય છે. એક ધર્મ કરીને પણ મઝા કરે અને બીજે પાપ કરીને મઝા કરે. છે. સંસારના જેટલા કામ છે તે બધાં પાયરૂપ છે. તે તે કામ મઝેથી કરે છે. કે ન છૂટકે ? કરવા પડે માટે કરો છો ? . . (ક્રમશ:)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy