SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ લાદદેશઢારક શું.આશ્રી વિજત શ્રીલજી મહારજી પ્રેરણા મુજબ સારા અથૅ સિધ્યાન્ત તથા અથાણું Mum शासन ન www • અઠવાડિક • મારાા વિરાર્ધી ય, શિવાય ન માય = તંત્રીઃપ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ le (જજ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢા) નાચંદ પલ્લી 33 (નગઢ) વર્ષ : ૯] ૨૦૫૨ ફાગણ સુદ-૧૦ મંગળવાર તા. ૧૮–૩–૯૭ [ અકઃ ૨૯ 45 પ્રકીણુંક ધર્મોપદેશ -૫. પૂ. આ. શ્રી વિ. રામચ’દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વિ૭ શુક્રવાર તા. ૧૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હાય તા ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ્ (મકરણ ૧૫ સુ') -2490) તમે બધા પાપ કરતાં હૈ। તે। આનાથી તક્લીફ્ આવશે એમ યાદ આવે છે ? ધમ કરનારાને તરલીફ વેઠવાની ટેવ હાય છે. ખરેખર ધમ કરનારા તે જ કહેવાય કે જે દુઃખને મઝેથી વેઠતે. હોય અને સુખને ન છુટકે, ક્રમને ભેગવવુ પડે માટે ભાગવતા હાય પણ સુખ ભેાગવવાનું મન ન હોય. માટે માં એવા પણુ સાધુ શક્તિ હેય તા ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા હોય. આજે સાજે પણ જીવ કેવી રીતે પ્રતિક્રમણાઢિ ધમ ક્રિયા ક છે. તે એમ શાથી કરે છે ? ધર્માંથી જ સુખ અને પાપથી જ દુ.ખ’ તેની પણ શ્રદ્ધા નથી. માટે, એટલે જ ધમ જેમ તેમ વેઠની જેમ કરે છે અને પાપ ગાઢવી ગાઢવીને મઝેથી કરે છે. પાપ કરતાં મને દુઃખ આવશે તે પણ મેાટાભાગને ચાદ નથી આવતુ તેવી રીતે ધર્મ અવિધિથી કરીશ તા નિર્જરા તા ઘેર ગઈ પણ પાપને બંધ ખાટા પડશે તે પણ યાદ નથી આવતું. જાણવા છતાં પણ અવગણના કરવી તે માટું પાપ છે, એક જીવ ધર્મક્રિયા ન કરે અને એક જીવ જાણવા છતાં ચ પૂર્ણાંક ધર્મક્રિયા કરે તે તે ચઢી જાય. આજે ઘણાને ભક્તિ કરતાં જોઇને થાય કે, આવા બધા ભક્તિ ન કરતા હૈાય તે સારુ*| અવગણના
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy