________________
૧૦૨૬ : સંસય દેસવિરચ અવિરયાણું તુ વિણ ઉગમ્ભયંસ્થવિવણથં. ”
- એ અક્ષર તે ચોથા તથા પાંચમા ગુણઠાણે નિ:સંશય દ્રવ્યસ્તવ ભાવસ્તવ ઉભય કરવા કહ્યા. તથા તત્ર જ દ્રવ્યસ્તવ ફલ પણ દેખાડયું છે. “કાઉણ જિણાયણે હિં મંડીય સયલ મેઘણીવઢું દાણાઇચઉકેણવિ સુવિ ગચ્છિજજ અચ્યુંઅ ન પર એ છે ૧ / - ગુણસ્થાનક માફક ભકિત યતના પરિણામે જલ પુષ્પાદિ વિરાધનાનો દેષાવહ નથી. સામું ગુણવહે છે. નહી તે અભિગમન વંદનાદિ વિધિ પણ ઉચ્છિન્ન થાઓ. 'ઉષ્ણ જલાઢિકે સ્નાત્ર હર કુલ પ્રમુખે પૂજા તથા સ્તંક જલ પુષ્કાઠિકે પૂજા ભાત છે ભઈ ઠામે, અવિભક્ત પરિણામ વધારતાં બેધિ બીજનો જ નાશ કરે. ઉ ચ પંચાશકે કે –“ અણછારભવે ધમેણારંભ અપભોગ લોએ વ પવયણ સિા અહિ છે બીઅંતિ દોસાય છે ૧ ” જે સાધુને અસતકારી અસમાનને સૂઝતું અથવા અસૂઝતું દેતાં એકાંત પાપબંધ કહ્યો છે, તે ભક્તિ પરિણામ વંચનાએ સ્તોક પુ પાદિ પૂજાએ શંકિયાને બોધિબીજનો નાશ કિમ ન હોવે ? બલિ તૌકન પુષ્પ પૂજા સત્તરભેઢ અનેક { વિધિ સૂત્રે હતા તેહ જ પરંપરાએ કહેવાય છે. ઉત્તેચ શ્રી મહાનિશીથે- “સત્વમહયા વિચ્છરણે, અરિહંત ચરિયાભિહાણે, અંતગડઢસાણું અજયણે કસિણું વનેય ” સિદ્ધાન્ત પૂર્વે હતું તે હવણ નથી, હવણાં છિન્નપટ્ટ સંધ્યાત્યાયે દેવગિણિ ક્ષમા ! શ્રમણ વાચનાનુગત પંચાંગી શુદ્ધ આલંબ કિસી ન્યુનતા નથી.
તથા કેઈ કહે સિદ્ધાંતે થોડું કહ્યું હોએ, કિહાં ઈઝ ઘણું કહ્યું છે. તિહાં સંદેહ ન છે કરો. એ સિદ્ધાંત શૈલી જ છે. ઉકત ચ-“ કWઈ દેસગ્ગહણું, ખિયંતિ નિર- 8 વિશેસાઈ, ઉકકમ વઈકમાઈ સહાય સઉણિરિત્તાઈ છે ૧.” એ સર્વ જાણ કુલકમ દાક્ષિણ્ય મૂકી ભલી ભક્તિએ જિનપઢ પામવા ભણી જિનપૂજા કીજે. તે જ જાણ્યાનું સાર છે. પામર લેકનો ભય રાખીને જનમ સફલતા ન કીજે તે ન ઘટે. શ્રી વીતરાગ દાસપણને ભાવ તેજ લકત્તર વિનય સાચવ્યા વિણ કિમ નિવહે? દેવપૂજા વેલા સામાયિકાઢિ લઇને શુભ પરિણામ દેખાવે, તિણે સાધુને દાનાવસરે પણ સામાયિક લેઈ ! છૂટવું. કરિમ ભાવ અને અગ્રિમ ભાવમાં ઘણું અંતર છે.
વલી જે ચંદ્ર જન્મ સમાન કેવલી કહ્યા છે. તે પર નામ આદમી યુગદ્રષ્ટિએ 1 કેવલજ્ઞાન જસ્નાની અપેક્ષાએ, અને દિગબરી સંમતભદ્ર આચાયૅ ઉપાશકાધ્યયન ટીકાકારે શ્રાવિકાચાર મથે લિખ્યું છે કે
અનાત્મા” વિના રાગે. શાસ્તા શાસ્તસતે હિત - વનનું સિલ્પિકર સ્પર્શન મુરજઃ કિમપેક્ષિતે ?૧ (જુઓ પેજ ૧૦૩૨) !
'