________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
રહ્યા છે તેથી તે આવું ન કરે તે નવાઇ! વિકૃત માનસથી પીડાતા પાસે સારી આશા રાખવી તે પણ નકામી !! મૌન રાખવામાં જરા પણ પુરૂષાથ હતા નહિં છતાં પણ પ્રાણ સાથે જોડાયેલી પ્રકૃતિએ શિષ્ટાચાર મૂકાવ્યેા...જાત બતાવી દીધી....!
૯૨૮ :
‘દ્વાત્રિશ—દ્ધાગિ શિકા’ના ભાવાનુવાદમાં પૃ. ૪૯ ની ટીપ્પણીમાં ‘ભાવના જ્ઞાન’માં પેાતાના હું ચાની વાત ખરેખર સાચી જણાવી રહ્યા છે. સેાળ પ્રકારના વચનના ભેદમાં સાળમા વચનભેદ જે ‘અધ્યાત્મ” નામના છે—જેના અથહુંયામાં બીજી હાય અને ખોલવુ' ખીજુ' હાય છતાં પણ જે હ યામાં હેાય તે જ ખોલાઇ જાય.
ગણિશ્રીને ભાવધમ ઉપર એટલા ધેા અભાવ છે કે, ભાવ ધર્મમાં ‘ભાવ' શબ્દ વાંચતા ભડકે છે અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રી યાદ આવે છે. પછી યુઢ્ઢા તદ્વા લખે છે. તેમને ખબર નથી–હાય તા અજ્ઞાન બિરુદ્ઘ સાચુ' કરે છે—પણ સુગજના તા બહુ જ સારી રીતના સમજે છે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ ભાવધનું જે વિશદ સ્પષ્ટીકરણ સાંગોપાંગ ક્યુ છે—કરેલ છે તેથી તેમના અને આ ગણિત્રીના પણ બધા ડિલા અત્યત ભાવિત–પ્રભાવિત હતા. હવે આ નવા ‘વારસદાર’ પાકયા છે જે પેાતાના વિડલેાએ જેમને સમર્થન આપેલ તેમની ભૂલ' કાઢવા નીક્ળ્યા છે અને પેાતાની જાતની સાથે અનેકાને ચક્રાવામાં ચઢાવી રહ્યા છે. બીજાને સલાહ આપનારા પેાતે જ મૂંઝાઈ ગયા છે અને હાસ્યાસ્પદ બની રહ્યા છે.
ધર્મ શા માટે કરાય? ઇત્યાદિ વાતેાની સ્પષ્ટતા પૂર્વ લેખમાં ગણિશ્રીની જેમ પિષ્ટપેષણ કરી પાનાના પાના ભરી લખાણુનું તેમની તે મેલી નીતિ તેમને મુખાર હૈ। કે વાતમાં મુદ્દો જ ક્યાં જેમ-તેની તેમને ખબર પણ ન પડે અને લેાકેામાં બડાશ મારે પાનાનું લખાણ લખવા છતાં ય જવાઃ આપતા નથી.
કરી હાવાથી આ વધારવું નથી. ખાવાઇ જાય-તેમની કે આટલ આટલા
છે તે તે ઉપર
પૃ. ૫૦ ઉપર ભાવેલી ભાવના પેાતાને અક્ષરશ: લાગુ પડે શાંતિથી વિચારે તે ય ક્લ્યાણ થાય. પણ પરાપદેશે પાંડિત્યમ’ માનનારા ‘પતિમૂખ’િતે આવા વિચાર આવતા નથી, તે લખે છે કે—
×××ભાવનાજ્ઞાન કેળવીને ચેાગ્ય વિષય વિભાગ કરી આપનારા મહાત્માએ ના ચર©ામાં વદન કરીએ...અને ભાવનાજ્ઞાન સુધી નહી. પહેાંચેલા–શ્રુત (પદા)રાનમાં જ અભિનિવેશવાળા ખની સ્વ–પરને ભારે નુકશાન પહેોંચાડી રહેલા વિદ્વાનાની ભાવકરૂણા ચિ'તવીએ કે પરમકૃપાલુ પરમાત્મા તેઓને પણ ભાવનાજ્ઞાન સુધી પહેાંચાડે...અસ્તુ.’
કહેવાતા