________________
જૈન શાસન (અઠવાડિક)
મમwooooo 0 પૂર્મા કહેતા હતા કે- - -
- શ્રી ગુણદશી 0
STUTI
":
-
1.૫ ૫.
ચાર્યદેવેશ શ્રેમgઉ૦થશમચંદ્રસહીવટજીમાણા
'
.
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* * માનવને માગવા કરતાં મરવું સારૂ લાગે. * " જે કઈ ભૂલ કરે તેને સજા થાય. પડે તેના હાડકા–હાથ-પગ ભાંગે કેને બેટ છે
- બચાવ થાય જ નહિ. ૦ જે છ અનીતિ મથી કરે છે. અનીતિ કરવામાં વાંધો નથી. તેમ માને છે. 4
અનીતિનું જે મળે તેમાં મેજમજા કરે છે તે બધાને શાસ્ત્ર અધમધમ કેટિના 3.
જીવે કહ્યા છે. ૪ ૦ જેને અનીતિને ભય ન લાગે તેને જન્મ અજન્મા થવા તે નથી મળ્યા પણ તે 8 અધિકને અધિક જન્મ પામવા માટે મળે છે.
જે જીવ હિંસાચારી-જઠ-વિષય સેવન અને પરિગ્રહ એ પાંચ મહાપા૫ નથી. તે 34. મનથી, વચનથી અને કાયાથી પિતે કરે નહિ, બીજ પાસે કરાવે નહિ, અને જે X 8 !” કઈ કરતા હોય તેને સારા માને નહિ તે જ શ્રી વીતરાગ દેવને સારો સાથુ છે. આ ૧ પુણ્યાનુબંધી પુણ્યશી મળેલી સુખ સામગ્રી સાથે ધર્મના સંસકાર ગાઢ જેવાથી તે હૈં
સામગ્રી જ જીવને કહે છે કે હું તમારી નથી, નાશ પામનારી છું. શરણભૂત નથી, પ્રાણ લેનારી છું, તમારાથી જુદી છું, મારામાં જે આસકત બનશે તે તમને X
દગતિ મળશે, માટે મારાથી સાવધ રહેશે” ૐ ૭ જેને પોતાના આત્મા પર મૈત્રી નથી તે બીજાની મૌત્રીની વાત કરે તે લબાડ છે. તે 0 ૦ ન કરવા લાયક કામ થઈ જા. તે વખતે પોતાના આત્માની દયા આવે તે જીવ છે. છે પોતાના આત્માને સાચો મિત્ર બને, અને પિતાના આત્માને મિત્ર બનેલ છવ જ0.
જગતની મિત્ર બની શકે. પિતાના આત્માને દુશમન જગતને કદિ મિત્ર ન બની શકે. હૈ રાવ ૦૦૦૦૦૦૦૦૦૦રવા
જન શાસન અઠવાહિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રાટ (લાખાબાવળ) c મુતરાન ભવન ૪પ, વિવિજય હાટ-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપને તેવા શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ થઈ
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ