SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ , . . ! wારોદ્ધાર ૨૮mવિજયસૂરીજી મહારાજની wrew zon CUNOT va Dillon PRU1491 3012042 -તંત્રી હત રા પટરાણી - પ્રેમચંદ મેઘજી સકા ૮૪ ) હેમેન્દ્રકુમાર અને ભાજલ જા " (જજ ) સિજદ્ર કારર્થક છે વઢવા) #re૬ મ7 જ () NNNN ૪ ૫''શાજીરાપ્ત વિગgs = શિva J મારા વર્ષ : ૯ર૫૩ કારતક વદ-૮ મંગળવાર તા. ૩-૧૨-૯૬ [અંક ૧૫ ક્ષમાપના - e છે ' ; પ્રકીર્ણક ધર્મોપદેશ ; , -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ- મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૨ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 1 (પ્રવચન ૧૩ સુ), સંસાર સુખ મેળવવા માટે પણ પાપ કરવું પડે છે. સંસારનું સુખ પાપ ૬ વિના મળે? સારના સુખની ઇચ્છા પણ પાપના ઉદયથી જ થાય. તે સુખ મેળવવાનું | મન પણ પાપના ઉદયથી થાય. તે સુખ મળે તે પુણદયથી પણ ગમે તે પાપના ઉદયથી, તે ભગવાય પુણ્યથી પણ ભોગવવામાં મઝા આવે તે પાપના ઉદયથી. આમ આ આખે સંવાર પાપથી જ ઘેરાયેલો છે. તેનું સુખ ખુદ પાપરૂપ છે. સંસારના સુખની છે ઈરછા કોને થાય ? અવિરતિ નામના પાપને ઉદય હોય તેને. મિથ્યાવ, અવિરતિ અને કષાય આ ત્રણને શાસ્ત્ર મેટામાં મોટાં પાપ કહાં છે. ૪ મારે બધી અનુકુળતા જોઈએ અને એક પણ પ્રતિકુળતા ન જોઇએ આ વિચાર કરાવ નાર અવિરતિ નામનું પાપ છે. બધી ધારી અનુકુળતા મળે તે ગમે, તે ગમે તેનું { દુઃખ પણ ન થાય તે મિથ્યાત્તવ નામનું પાપ છે. અવિરતિ ગમે તેને લાભ કેટલો છે. ઇ હોય! હોય એટલે માયાની જરૂર પડે. લોભમાં સફળતા મળે તે “હું કાંઈક છું? તેમ માન આવ્યા વિના ન રહે. પછી તેને કોઈ સાચી વાત કહે તે પણ શુસે આવે છે
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy