________________
૨
૩૬૨
: શ્રી જૈન શાસન (સ પ્તાહિક)
માટે આ મિથ્યા અવિરતિ અને કષાય એ ત્રણે મહાપાપ છે. તે ત્રણને આધીન બનેલા
મન-વચન અને કાયાના ગે પણ પાપરૂપ છે. તેને લઇને તેની છત્રછાથી ધર્મ કરછે. નારા ધર્મ કરી કરીને પણ પાપ જ કરે છે.
ઘમ શા માટે કરવાનું છે? આ આખો સંસાર છૂટે સંસારનું સુખ છૂટે ઘર{ બાર કુટુંબ-પરિવાર, પૈસાટકાદિ છુટે અને વહેલામાં વહેલે મોક્ષ મળે તે માટે તે છે છે માટે ધર્મ કરનારા કેટલા મળે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પેઢી, પૈસાટકાદિ પાપ R. કરાવનાર છે માટે પાપરૂપ છે. ઘર-બારાદિ પરિગ્રહ છે ને ? તે પાપ છે કે પુણ્ય છે? A
પાંચમે પરિગ્રહ બોલે ને? તે તે પરિગ્રહ વધારવાની ઈચ્છાથી ઘમ વાય ? તમે 8 અઢાર પાપ જાણે છે? - . *
સભા, રેજ બેસીએ છીએ. '
ઉ૦ રોજ લે છે અને રોજ એ બધાં પાપ મ થી કરે છે? છે જે આદમી પાપને જાણતે હોય, પાપથી દુખ જ આવે તેની ખબર હોય તે ! { આમી પ થી પાપ કરે ? આજે કહપતિ પણ પેઢી ઉપર પ્રેમથી જાય છે, ટાઈમસર છે. 3 જાય છે. બધા જ ટાઈમ સાચવે છે. તેમ તમે ધર્મ ટાઇમસર કરે? શ્રાવક કયારે કયારે ન પૂ કરવી જોઈએ તે ખબર છે? શ્રાવક પ્રાતઃકાળની પૂજા વિના મા પાણી પણ ન ૧ મુંકે મધ્યાહ્નકાળની પૂજા વિના રાંધેલી રાઈ ન જામે અને સંધ્યા કાળની પૂબ વિના :
સૂઈ ન જાય. આ ત્રિકાળ પૂજા આજે દેખાય છે? સુખી પણ કેમ નથી કરતા ? અસલ છે છે તે સુખીના ઘરમાં મંદિર જ જોઇએ આજે સુખીના ઘરમાં બધું જ હોય માત્ર ભગવાનનું મંદિર હેય. આજે સુખીના ઘરમાં ભગવાન હૈય? ધર્મ કરવા અલગ વ્યવ. !
સ્થા હેય? આજને સુખી પણ સંસાર સાથે રહે, પૈસા-ટકા વધે તેની જ . ચિતાવાળે છે ને? તેને પૂછે કે ભગવાનની પૂજા શા માટે કરે છે? ઘર છે
પેઢી પસા-કોઢિ પરિગ્રહથી છુટવા માટે કરું છું તેમ કહે? જ વ્યાખ્યાન સાંભળે છે | છો ને ? ઘર કેવું લાગે છે? પાપ છે તેમ લાગે છે? પેઢી પાપ છે તેમ લાગે છે? ? પૈસા-ટકાદિ પાપ છે તેમ લાગે છે? તમને કોઈ પૂછે કે- રજ વ્યાખ્યાન સાંભળે છે તે
તે ઘર કેમ છેડતા નથી જે ઘરમાં કેમ રહ્યા છે તે શું કહે આજે તે આવું પૂછનારે પણું કઈ નથી. આજે તે માટે ભાગ માને કે અમે ધર્મ કરીએ એટલે અમને !
ગમે તેમ કરવાની છુટ. આજનો થમ કરનારો વર્ગ મરતા સુધી મથી વેપાર કરે, | મથી ઘરમાં રહે. જયારે મારે ત્યારે તેને બાંધીને બહાર કાઢે ત્યારે જાય ! મંડદાને